SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવૈભવ ૯૫ જો એમ લાગે હું મરી જવાના છું તેા રાતના ઊંઘ જ નહિ આવે. ફ઼ાઈને પૈસા ચૂકવવાના હાય, ચેક લખી આપે! અને આગલે દિવસે ખબર પડે કે બેંકમાં balance નથી તે આંખી રાત ઊંઘ આવે છે ? કાઈ કહે કે તમને ટી. બી. થયા છે તેા કેટલેા ગભરાટ છૂટે છે? ઊંઘ ઊડી જાય છે, નહિ ? તા, બધાને વિદાય આપીને આવનારા જીવે છે, હસે છે, ખુશીથી જીવે છે. હસે છે, ખુશીથી જીવે છે એનું કારણ એ કે શરીરમાં બેઠેલા જાણે છે કે જગતમાં `મૃત્યુ દેખાય છે પણુ આત્મામાં અમૃતત્વ પડેલુ છે. આ અમૃતત્વની સુષુપ્ત મન (sub-conscious mnd)માં રહેલી શ્રદ્ધાને કારણે આત્માને થઈ ગયેલી પ્રતીતિને કારણે જ ખીજા મરતા હૈ।વા છતાં પાતે મરી જવાના છે એમ તે નથી માનતા ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરતાં પહેલાં ખાડા કરે, પછી થાંભલેા મૂકી આસપાસ માટી, કાંકરા, પથરા મૂકી ચાર જણા ભેગા થઈ થાંભલાને ખૂબ જોરજોરથી હલાવે. શા માટે હુલાવે ? કયાંક જરા પણ · કાચુ, ઢીલું રહી ન જાય, નહિતર રાહદારીના જીવનું એખમ. હલાવી હલાવીને ખાડા જરાક ઢીલા થાય એટલે વળી પથરા નાખે, કાંકરા ભરે અને ફરી હલાવે. એમ કરતાં કરતાં એવા મજબૂત કરી નાખે કે ચાવીસ જણા હલાવે તે ય મચક ન આપે. એવી જ રીતે ધર્માંના થાંભલાને પણ હૈયામાં પે. શંકાએ કરીને, પ્રશ્નો પૂછીને એને હલાવતા જામે તમને પૂર્ણ ખાતરી થવી એઈએ કે હુ જે માર્ગે જઈ રહ્યો છું એ મા સાચા છે – એ જ માગ સાચેા છે.
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy