________________
A
એક
નોંધ : તા. ૭-૩-૬૦ના દિવસે અમદાવાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં હજારો કેદીઓ સમક્ષ આપેલું
એક યાદગાર પ્રવચન આ એક એવું પ્રવચન છે જેણે કેદીઓનાં હદયદ્વાર ખોલ્યાં હતાં. પ્રવચન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ કેદીઓનાં હદય દ્વવતાં ગયાં. છેલ્લો શિલરાજનો પ્રસંગ આવતાં તો કેદીઓની આંખો અશ્રુથી ભરાઈ આવી.]