________________
મૈત્રી ભાવના
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
પ્રમોદ ભાવના : ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ-કમલમાં મુજ જીવનનું અર્થ રહે.
કાસણ્ય ભાવના દીન કૂર ને ધર્મવિહૂણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખમાંથી અશ્રુને શુભ સ્રોત વહે.
માધ્યસ્થ ભાવના માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભે રહું; કરે ઉપેક્ષા એ મારગની તે યે સમતા ચિત્ત ધરું. ચન્દ્રપ્રભની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ તજીને મંગલગીતે એ ગાવે.
દદ
,
G