SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન [૧૪] જાય. આ બધું છોડીને એ શિખર ઉપર ગયે હતે પણ બીજા લેભે પાછે એને ત્યાંથી તળેટીએ આયે. નાનકે પેલા કાજીને એ જ કહ્યું: “પ્રાર્થના, નમાજ તે મેં કરી. તું તે મને ઝુકાવવાની ધૂનમાં હતે. તમે બનેએ નમાજ પઢી છે જ ક્યાં ? તમે તે ખાલી ઊંચાનીચા થતા હતા. વૃત્તિ તે સ્વચ્છેદ થઈ ભટકતી હતી.” નવાબે અને ઈમામે પૂછ્યું: “અમારા મનની અંદર રહેલી વાત તમે કેમ જાણું?” દિલ અને દિલ વચ્ચે સંદેશા ચાલ્યા જ કરે છે. મનના પડઘા છાના નથી રહેતા. માણસ ન બેસે તે પણ ઘણીવાર જણાઈ આવે છે. એક ડેશી પિતાની દીકરીને લઈને જાય છે. રસ્તામાં ઊંટવાળાને જોઈને કહે છે કે મારી દીકરી તું ઊંટ ઉપર બેસાડ, એ થાકી ગઈ છે. પેલાએ કહ્યું કે આ ઊંટ હવા ખાવા અને ફરવા માટે છે, ભાડા માટે નહિ. આગળ જતાં ઊંટવાળાને વિચાર બદલાયે યુવાન છે કરી હતી, દાગીના પહેરેલાં હતાં. આ તક મેં જતી કરી ! એ ઊભે રહ્યો. ડોશી આવી એટલે ઊટવાળાએ કહ્યું, કે તારી છોકરીને બેસાડી દે, એટલે મને સેવાને લહાવે મળે. ડોશીએ કહ્યું : એ સમય તે ગયે.” “કેમ?” “તને જે કહી ગયે એ જ મને કહી ગયે.” “શું કહ્યું? ” “તને જે વિચાર આવ્યો એ વિચાર મને પણ આવી ગયે.” આવું reflection સામાન્ય ભૂમિકા પર રહેલા માણસને પણું થાય. તમે વ્યાપાર કરતા હે અને કેઈકવાર મુશ્કેલીમાં આવે તે પહેલાં જ તમને intuition નથી આવતું ? બહાર
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy