SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ને પ્રાથમિક માહિતી . ૧૭ : દુરબીન છે. છે આ ચાર જણ જ્યારે ક્ષિતિજ તરફ દૃષ્ટિ નાંખશે ત્યારે એ બધાની દશ્યમર્યાદા શું એક જ લીટીમાં આવશે? બધાને શું એક સરખું દેખાશે? તે વખતે, તેઓ જે જોઈ રહ્યા હોય એનું વર્ણન કરવાનું એમને આપણે કહીશું તો ચારે જણ પાસેથી જુદું જુદું સાંભળવા મળશે. - આ તર્ક Logicનું પણ એવું જ છે. એનો ઉપયોગ કરનાર અને કરાવનાર વિભિન્ન માણસોની સમજણ, બુદ્ધિ, જ્ઞાન, અનુભવ અને શક્તિની છાયા એક યા બીજા પ્રકારે એમાં પડ્યા વિના રહેશે જ નહિ, એમાં અશુદ્ધિ આવવાની જ. તોં પછી, શુદ્ધ તર્ક કોને કહેવો? આ તર્કની ચર્ચા, અહીં આપણે હજુ દુનિયાદારીની અને મનુષ્યની બુદ્ધિની અપેક્ષાએ જ કરી રહ્યા છીએ. તત્ત્વજ્ઞાનના તર્ક સુધી હજુ આપણે આવ્યા નથી. ત્યાં પહોંચવા માટે થોડી ધીરજ રાખવી પડશે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy