________________
પર.
તકભાષા વાર્તિકમ્ लक्षणं सम्पन्न; व्यापारवत्त्वभागग्रहणं चक्षुःसन्निकर्षादावतिव्याप्तिवारणायाश्रयत्वान्तभागग्रहणं शरीरादावतिव्याप्तिवारणाय, कार्यतावच्छेदिकाजातिश्चाक्षुषत्वादिस्तद् यथा - चक्षुरादिषडिन्द्रियानुमानोपमानशब्दकार्यतानां क्रमेण चाक्षुषत्व
શા રાસનત ારા પ્રાયવ ારા સ્થાનત્વ IIકા શ્રોત્રત્ર વા. માનસત્વ ॥६।। अनुमितित्वोपमितित्व ॥७-८॥ शाब्दत्व ॥९॥ जातिभिरवच्छेदादवच्छेदिकाजातिः एतावती । चक्षुरादिनवप्रमाणानां करणभूतानां कार्यरूपाश्चाશુષત્વાઃિ નવ નાતો ભવન્તીત્યર્થ :.
. . તન્માત્ર...શાલિવૂ કરણ"એનો અર્થ તન્માત્રમાં-ચાક્ષુષજ્ઞાન માત્રમાં રહેલી જે કાર્યતા તેનાથી નિરૂપિત કારણતા તેનો અવચ્છેદક ધર્મ ચંક્ષણ તેન શાલિ = તેના સ્વભાવવાળું તેનાથી યુક્ત કરણત્વ છે, આ લક્ષણ સુસંગત છે. ઘટવ યુક્ત ઘટ ચાક્ષુષજ્ઞાનમાત્રનું કારણ નથી પણ સ્પર્શન વિ. અન્યનું પણ કારણ છે, માટે ઘટાદિમાં અતિવ્યાપ્તિ નથી. ‘ઘટચક્ષુસંયોગ''ઘટરૂપચક્ષુસંયુક્ત સમવાય” ઈત્યાદિ સન્નિકર્ષથી ચાક્ષુષજ્ઞાન જ થાય છે. પણ ચાક્ષુષ જ્ઞાન તો ઘણી જાતનાં છે. તેમાં આ જ સંનિકર્ષ ઉપયોગી નથી બનતો પણ પટાદિના પ્રત્યક્ષમાં પટ ચક્ષુનો સંયોગ વિ. ઉપયોગી થાય છે; એટલે જ્યાં ચાક્ષુષજ્ઞાન છે ત્યાં ત્યાં આ જ સંનિકર્થ રહેતો ન હોવાથી ન્યૂનધર્મ હોવાથી ઘટચક્ષુસંયોગ7/ઘટરૂપચક્ષુસંયુક્ત સમવાય ચાક્ષુષજ્ઞાનનિષ્ઠા કાર્યતા નિરૂપિત કારણતાના અવચ્છેદક ન બને માટે તાદશ સન્નિકર્ષમાં પણ અતિવ્યાપ્તિ નથી આવતી.
તથા પ્રમાણનું પણ અન્ય લક્ષણ બતાવે છે... યથાર્થ જ્ઞાનનું કારણ હોય અને વ્યાપારવાળું હોય તેમજ અનુભવની વ્યાપ્ય જાતિ ચાક્ષુષત્વાદિ તેનાથી અવચ્છિન્ન કાર્યતા-ચાક્ષુષાદિ નિક કાર્યતા તેનાથી નિરૂપિત કારણતા તેનો આશ્રય હોય તે પ્રમાણ,
વ્યપારવત્ત્વ ભાગનું ગ્રહણ ચક્ષુત્રિકર્ષાદિમાં આવતી અતિવ્યામિની વારણ માટે છે. એટલે કે ઉપરોકત રીતે ચડ્યુસન્નિકર્ષાદિ વ્યાપારરૂપે છે, પણ વ્યાપારવાળા નથી, માટે આ લક્ષણ ન ઘટવાથી અતિવ્યામિ નથી આવતી
આશ્રયત્વ સુધીનું ગ્રહણ શરીરાદિમાં આવતી અતિવ્યાપ્તિના વારણ માટે