SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 18 તર્કભાષા વાર્તિકમ कार्यम् । न चात्रान्वयव्यतिरेकाभ्यां व्यभिचारो यावन्मङ्गलं तावद् विघ्नध्वंसाङ्गीकारात्, जन्मान्तरीयमङ्गलकल्पनाच्चेति । समाप्तिस्तु प्रतिबन्धकदूरितध्वंससहकृतलोकावगतस्वकारणादेव । वे, तेनुं - भंगलनु ३१ मतावे छ... ... ... શંકાકાર :- તત્વચિંતામણિકાર = ગંગેશોપાધ્યાયના મતે તો મંગલને વિન નાશનું કારણ અને વિનાશને સમામિનું કારણ કહ્યું છે. . . રઘુનાથ શિરોમણિના મતે મંગલને વિધ્ધધ્વસનું કારણ, વિનવ્વસને मट- १२१॥ मने महटने समातिनुं ॥२१॥ ४युं छे.. માધવ સરસ્વતીના મતે મગંલ એ વિનવ્વસનું કારણ છે અને વિધ્ધધ્વંસ - એ કાર્ય છે. અહીં અન્વય વ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર આવતો નથી. કારણ કે જેટલા પ્રમાણમાં મંગલ કર્યું હોય તેટલા પ્રમાણમાં વિનનો નાશ થાય, એવું અમે સ્વીકારીએ છીએ. અને નાસ્તિક તેમજ પ્રમત્ત આસ્તિકના કર્મમાં જન્માન્તરીય મંગલની કલ્પના કરીએ છીએ. સમાપ્તિ તો ગ્રંથ સમાપ્તિમાં અડચણ કરનાર દુષ્ટકર્મનો નાશ થવા સાથે લોકથી જણાયેલ સમાપ્તિના કારણप्रतिमा विगैरेथी 25 ०५ ७. . . यथा कारीरीयागेनावग्रहध्वंसे वृष्टिस्तु कूजवातादिस्वकारणाद् भवति तद्वद् । कचित् समाप्त्यभावो विघ्नभूयस्त्वादनन्तरोत्पन्नविघ्नान्तराद्रेति केषांचिन्मते विघ्नध्वंसं प्रति मङ्गलस्य कारणत्वं न समाप्तिं प्रति, तेनने 'श्वरानुष्ठितादौ व्यभिचारः । कथम् ? इश्वरकृतग्रन्थे मङ्गलाभावेपि समाप्ते र्जातत्वात् । न च निर्विघ्नसमाप्तिकामो मङ्गलमाचरेदिति श्रुतौ समाप्तेरेव कमिपदसम्बन्धात् काम्यत्वमिति प्रत्यक्षबाध इति वाच्यं । “सविशेषणे विधिनिषेधौ सति विशेष्यबाधके विशेषणमुपसंक्रामत'' इति न्यायाद्विघ्नध्वंसस्यैव मङ्गलकार्यत्वं “विघ्नो मे कार्ये मा भूयासुरिति” कामनयैव क्रियमाणत्वान्मङ्गलस्येत्यादि मतान्यवलोक्य ग्रन्थकृत्समाप्तेर्मङ्गलफलत्वं दर्शयति । १. न एश्वर०/न इश्वर०
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy