________________
૨૫૩
તકભાષા વાર્તિકમ હોય ત્યારે ઘટાભાવ નાશ પામે છે. પ્રાગભાવ અનાદિ-સાંત અભાવ છે. પ્રäસાભાવ સાદિ- અનંત અભાવ છે.
(૨૮) (ગીચામા ) अन्योन्याभावस्तु तादात्म्यप्रतियोगिकोऽभावः “घटः पटो न" भवतीति । तदेवमर्था व्याख्याताः ।
(૪) “મોચામાવસ્વિતિ'' મેચતુર્વિધો નોધ્યાઃ મે (૨) पृथक्त्वभेद (२) वैधर्म्यभेद (३) अतिरिक्तभेद (४) भेदात् । तन्मध्येऽभावव्युत्पन्नभेदशब्दार्थस्य लक्षणमिदं । न च तादात्म्यात्यन्ताभावेऽतिव्याप्तिः, प्रतियोगितावच्छेदकारोपहेतुकधीविषयाभावत्वे तात्पर्यात्; स्वरूपभेदायुदाहरणानि यथा घटे पटस्वरूपं नास्ति, पटे घटस्वरूपं नास्तीति घटपटयोः स्वरूपत्वान्योन्याમીર્વ: |
સંસર્ગ નિષ્ઠ પ્રતિયોગિતાના નિરૂપક અભાવ-સંસર્ગાભાવ છે, એટલે જ્યાં સંબંધની અપેક્ષાએ અભાવનું નિરૂપણ થાય ત્યાં સંસર્ગાભાવ હોય છે.
અનાદિ અનંત કાળ સુધી રહેનારો અભાવ અત્યંતાભાવ છે. અન્યોન્યાભાવ તો તાદાભ્ય સંબંધનિક પ્રતિયોગિતાનો નિરૂપક હોય છે. “અન્યોન્યામાવસ્તુ તાદાભ્યપ્રતિયોજિwોડમાવ:” આ મૂળમાં જે અન્યોન્યાભાવનું લક્ષણ આપ્યું, અત્રે અભાવથી - તાદાભ્યપ્રતિયોગિક - એટલે સ્વપ્રતિયોગિના તાદાત્મના વિરોધિ ઍવા અભાવનું ગ્રહણ કરવું. પ્રતિયોગિતાવચ્છેદકના આરોપથી જે અભાવનું જ્ઞાન થાય એના = વિષયના અભાવનું ગ્રહણ કરવાનું તાત્પર્ય છે. प्रस्तुतमां तादात्म्यात्यन्ताभाव = तादात्म्यत्वावच्छिन्नप्रतियोगिताकाभाव भां तादाમ્પત્વાત્મપ્રતિતિવિષે ઘોતિત છે, તેનો આરોપ નથી. એટલે પ્રકૃતિમાં ઘટવાઢિપ્રતિયોગિતાવરછે ના આરોપથી મેદ્રાદ્રિ સ્વરૂપ અભાવ - જે સ્વતિય તાદ્દામ્પ ના વિરોધિ છે. સ્વ - ઘટભેદ તેનો પ્રતિયોગી ઘટ, તેનો તાદામ્ય ઘટભેદમાં નથી રહેતો માટે તેમનું ગ્રહણ કરવું, જો આપટમાં ઘટત્વ હોત તો દેખાત પણ જણાતુ નથી, માટે અહીં ઘટ ભેદ છે. જ્યારે અત્યન્તાભાવમાં સીધો પ્રતિયોગીનો તાદાત્મ-સંબંધીથી અભાવ જણાય છે જેમ કે “ આ ભૂલ