SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ २१3 તર્કભાષા વાર્તિક त्र्यादिकल्पनायां प्रमाणाभावात् । त्र्यणुकं तु त्रिभिरेव व्यणुकैराभ्यत एक स्यानारम्भकत्वात् । द्वाभ्यामारम्भे कार्यगुणमहत्त्वानुपपत्तिप्रसङ्गात् । कार्ये हि महत्त्वं कारणमहत्त्वाद्वा कारणबहुत्वाद्वा । तत्र प्रथमस्यासंभवाचरममेषितव्यम् । न च चतुरादिकल्पनायां प्रमाणमस्ति त्रिभिरेव महत्त्वारम्भोपपत्तेरिति । . . યણુક તો બે પરમાણુઓથી જ બને છે; કારણ કે એક (પરમાણુ) આરંભક બની શકે નહીં; અને ત્રણ (ચાર) વગેરેની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. વળી વ્યણુક પણ ત્રણ યણકોથી જ બને છે. કારણ કે એક યણુક આરંભક બની શકે નહીં અને બે દયગુકથી બને છે, એમ માનીએ તો કાર્ય (વ્યણુક)ના ગુણમાં મહત્ત્વ (= મહત્ પરિમાણોની ઉત્પત્તિ નહીં થાય; १२3 आर्यभा मत्य (=मत् परिभा = स्थूलता) २६मत्त्वथी- मां મહત્ પરિમાણ રહ્યું હોય તેવા કારણથી અથવા તો કારણ બહુત્વથી (સમવાય) કારણની સંખ્યા બે કરતા વધારે હોય, તેનાથી આવે છે. તેમાં દયાણુક અણુપરિમાણવાળા હોવાથી પ્રથમ (કારણમહત્વ)નો (અહીં) સંભવ નથી. તેથી અંતિમ (કારણબહુત્વ) સ્વીકારવું જોઈએ, તેમજ ચાર વગેરે (ધયાણુકો)ની કલ્પનામાં કોઈ પ્રમાણ નથી; કારણ કે (ત્રણ) (વયભુકો)થી જ મહત્ત્વ (મહત્પરિમાણ)ની ઉપપત્તિ થઈ જાય છે. (६१) (आकाशनिरूपणम्) शब्दगुणमाकाशम् । शब्दसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागवत् । एकं विभु नित्यं च । शब्दलिङ्गकं च । शब्दलिङ्गक्रत्वमस्य कथम् ? परिशेषात् । प्रसक्तप्रतिषेधेऽन्यत्राप्रसङ्गात् परिशिष्यमाणे संप्रत्ययः परिशेषः । तथा हि शब्दस्तावद् विशेषगुणः, सामान्यवत्त्वे सत्यस्मदादि बायैकेन्द्रियग्राह्यत्वाद् रूपादिवत्, गुणस्य गुण्याश्रित एव न चास्य पृथिव्यादिचतुष्टयमात्मा च गुणी भवितुमर्हति श्रोत्रग्राह्यत्वाच्छब्दस्य । ये हि पृथिव्यादीनां गुणा न ते श्रोत्रेन्द्रियेण गृह्यन्ते यथा रूपादयः शब्दस्तु
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy