________________
તર્કભાષા વાર્તિકમ્ - જેમ કે - આ ઘટ છે, એમ ઈદન્તા વિશેષાણના લીધે અનુભવ જ્ઞાન, તે ઘટ (હતો) તત્તા વિશેષણના લીધે સ્મૃતિજ્ઞાન, “તે (જ) આ ઘડો છે” એમ તત્તા ઈદન્તા વિશેષણના લીધે આ પ્રત્યભિજ્ઞા જ્ઞાન છે.
वर्णितानि चत्वारि प्रमाणानि । एतेभ्योऽन्यन्न प्रमाणं प्रमाणस्य सतोત્રેવાનામવાન્ !
ननु चतुर्णां प्रमाणानां कानि करणानीत्यत्र ब्रूमः । प्रत्यक्षम् । अक्षमिन्द्रियं प्रतिगतमिन्द्रियाधीनतया तदुत्पद्यते तत्प्रत्यक्षमिति तत्पुरुषः ।
શંકાકાર :- ચાર પ્રમાણોના = પ્રમાં કારણો કોણ-ક્યાં છે ?
સમાધાન :- પ્રત્યક્ષ અક્ષ-ઈન્દ્રિય તેના પ્રતિ રહેલું = ઈન્દ્રિયના આધારે જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ. એમ તપુરૂષ સમાસ. પ્રત્યક્ષ પ્રમાનું કરણ ઇંદ્રિય છે.
અનુમાન-વ્યાતિજ્ઞાન અનુમિતિ પ્રમાનું પ્રમાણ છે. તેથી આ, (આ રીતે) આપ્તપુરૂષથી પ્રયોજાએલું વાક્ય “શબ્દ” નામનું પ્રમાણ થયું. વાક્ષાર્થનું જ્ઞાન એ જ તેનું ફળ છે. તે આ શબ્દ નામનું પ્રમાણ લોકમાં તેમજ વેદમાં સમાન છે. પરંતુ લોકમાં આટલો ભેદ છે કે કોઈ કોઈ પુરૂષ જ ‘આ’ હોય છે - સર્વ કોઈ નહીં. તેથી આમપુરૂષ દ્વારા પ્રયુક્ત એવું કોઈ કોઈ જ લૌકિક વાક્ય પ્રમાણમાં થાય છે. પરંતુ વેદમાં તે પરમ અમ એવા શ્રી મહેશ્વરે (પરમાત્માએ) રચેલ હોઈ સર્વ વાક્યો આમ વાક્યો જ છે. આ રીતે ચાર પ્રમાણોનું વર્ણન થયું. આ (ચાર) સિવાય અન્ય કોઈ (અલગ) પ્રમાણ નથી; કારણ કે જો કોઈ હોય તો તે પ્રમાણનો આ (ચાર) માં જ અન્તર્ભાવ થઈ જાય છે.
નંક્ષિ રારિ પ્રતિ પૂર્વાત્ “પ્રતિસમનુષ્પોર્ટ્સ” તિ (TI.) સૂત્રેणाव्ययीभाव समासान्ते टचि प्रत्यक्षमिति सिद्धयति । उच्यते एवमपि प्रत्यक्षो बोधः प्रत्यक्षा बुद्धिरित्यत्र पौस्नं त्रैणं च न प्राप्नोति । न ह्यत्रमत्व यार्थो घटते, प्रत्यक्षस्वरूपस्यैव वेदनस्य बोधबुद्धिशब्दाभ्यामभिधानात् इति प्रत्यक्षप्रमाणं सप्तप्रकारं । पञ्चबुद्धीन्द्रियाणि चक्षुरादीनि षष्ठं मनः, सप्तममीश्वरं प्रत्यक्षं ईश्वरस्येन्द्रियं नास्ति । ईश्वर साक्षात्पश्यतीति ट्विधं लौकिकं सप्तममलौकिकं च । तत्र - प्रत्यक्षप्रमाणे चक्षुरादिः करणम् । सन्निकर्षोऽवान्तर व्यापारः ।