SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તકભાષા વાર્તિકમ્ ૧૧૦ ૪. શબ્દમાં શબ્દવસમવાય છે. અહીં શ્રોત્રાવચ્છિન્ન આકાશમાં સમવાય સંબંધથી સંબદ્ધ શબ્દ આધાર છે, તેમાં શબ્દવસમવાય છે. ૫. શબ્દતમાં કોઈનો સમવાય સંભવતો ન હોવાથી પાંચમો સંબંધ પણ સમવાયના આધાર માટે સંભવતો નથી. એથી નક્કી થયું કે ત્રણ સંબંધના આધારમાં જ સમવાયનું જ્ઞાન થાય છે. तदेवं षोढा सन्निकर्षों वर्णितः संग्रहश्च । अक्षजा प्रमितिधा सविकल्पाविकल्पिका।. करणं त्रिविधं तस्याः सन्निकर्षस्तु षड्विधः ॥ વટ-તમી-નીત્વ-રીન્દ્ર-રાદ્ધત્વનાતઃ • • अभावसमवायौ च ग्राह्यः सम्बन्धषट्कतः। उक्तं न घटतन्नीलनीलत्व-शब्द-शब्दत्वजातयः । अभावसमकायौ च ग्राह्यस्सम्बन्धषट्कतः ।।१।। ननु चक्षुरादि स्वगतगुणं न गृह्णाति तथा श्रोत्रमपि स्वगतविषयं न गृह्णीयादिति चेन्न, श्रोत्रं स्वविषयं गृह्णात्येव तत्र समवाથાત્ પ્રાપાં નિષ્ઠ બ્ધિ, વક્ષ: (નિષ્ઠ) ૫ વ ન ગૃતિ | તથાस्वभावत्वात्तेषां स्वभावे तार्किका भग्रा इति न्यायः सफलो जात इत्यर्थः । ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ બે પ્રકારે છે. સવિકલ્પક નિર્વિકલ્પક તેનાં ત્રણ પ્રકારના કરણ છે. ક્યારેક ઈન્દ્રિય, ક્યારેક ઈન્દ્રિયાથે સંનિકર્ષ છે અને ક્યારેક નિર્વિકલ્પકજ્ઞાન. કહ્યું છે કે - છ સન્નિકર્ષમાં સંયોગથી ઘટાદિ દ્રવ્યનું, સંયુક્ત સમવાયથી નીલાદિ ગુણોનું, સંયુક્ત સમવેતસમવાયથી નીલવાદિ જાતિઓનું, સમવાયથી શબ્દનું, સમવેતસમવાયથી શબ્દવાદિ જાતિનું અને વિશેષણવિશેષ્યભાવથી અભાવ અને સમવાયનું જ્ઞાન થાય છે. શંકાકાર :- આંખ વગેરે સ્વમાં રહેલ ગુણને ગ્રહણ કરતા નથી, તેમ કાન પણ સ્વમાં રહેલ વિષય(શબ્દ) ને ગ્રહણ નહિ કરે. સમાધાન :- એમ નથી, કાન સ્વ વિષયને ગ્રહણ કરે છે. કારણ કે કાનના પોલાણમાં રહેલ આકાશમાં શબ્દ સમવાય સંબંધથી રહેલ છે. નાક સ્વનિક ગંધને તથા આંખ સ્વનિક રૂપને ગ્રહણ નથી કરતા, તેમાં
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy