SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् પડવાથી તેમના ચરણમાં અલતાના જેવો દેખાવ થાય છે, લલાટ ઉપર સિંદુરની રેખા પડે છે, અંગ ઉપર કેશરીઆ રંગનો અંગરાગ થાય છે, ચીનાઈ વસ્ત્ર ઉપર કસુંબી કાંતિ પડે છે અને અધર દલ ઉપર મનોહર તાંબૂલની શોભા દેખાય છે. ૪૫ पुष्पं यस्मिन् कनककमलान्यंशुकं चीनवासः- . स्नानस्यांभः कुसुमरजसो दीपिकारत्नरोचिः । आकल्पश्रीविविधमणयो रक्षकाः क्षेत्रपाला धूपक्षोदो मृगमदकणाः पूजकाः क्ष्माभुजश्च ॥४६॥ अवचूर्णिः- यस्मिन् पुष्पं कनककमलानि अंशुकं प्रस्तावाद्. धौतवस्त्रं चीनवासः स्नानस्य अंभः कुसुमरजसः दीपिकारत्नरोचिः आकल्पश्रीर्विविधमणयः रक्षकाः क्षेत्रपालाः धूपक्षोदो मृगमदकणाः च पुनः पूजकाः क्ष्माभुजो राजानो वर्त्तते इत्यध्याहारः । आकल्पः आभरणं । मृगमदः તૂરી છઠ્ઠા ભાવાર્થ - જે ચૈત્યની અંદર સુવર્ણ કમલનાં પુષ્પો છે, ચીનાઈ વસ્ત્રો છે, સ્નાનનું જલ પુષ્કરંજ છે, રત્નોની કાંતિરૂપ દીવીઓ છે, વિવિધ જાતના મણિઓના પોશાકની આંગીની શોભા છે, ક્ષેત્રપાલો તેના રક્ષકો છે, કસ્તૂરીના કણ તે ધૂપનું ચૂર્ણ છે અને રાજાઓ તેના પૂજકો છે. ૪૬ ' વિશેષાર્થ - આ શ્લોકથી કવિ કુમારવિહાર ચૈત્યની સાધન સામગ્રી વર્ણવે છે. ચૈત્યની અંદર પુષ્પ, વસ્ત્ર, સ્નાત્રજલ, દીપિકાઓ, પોશાક (આંગી), રક્ષકો, ધૂપ અને પૂજકો હોવા જોઈએ તો આ ચૈત્યને વિષે સુવર્ણ કમલરૂપ પુષ્પ, ચીનાઈ વસ્ત્રો, સ્નાત્રજલરૂપ પુષ્કરજે, રત્નોની કાંતિરૂપ દીપિકા, વિવિધ જાતના મણિરૂપ આંગી, ક્ષેત્રપાલ
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy