SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् •પ્રભુના મસ્તક પર શેષનાગ (ધરણેન્દ્ર) છત્ર કરી રહે છે, એ વાત સર્વને વિદિત છે. તે ઉપર કવિની આ કલ્પના છે. ૭૭ यत्र स्नात्रस्य मंत्रैस्त्रिजगदसुमतां क्षोभयंत्रैकमित्रर्बिभ्रत्फ्रेंखामकांडे विविधमणिमयं भद्रपीठं निरीक्ष्य । आयुःसीमाभिशंकी मनसि स भगवान् पाककांतालकश्रीकीनाशः शेखरस्थैर्विकसितकुसुमैर्लभ्यते स्वास्थ्यमिंद्रः ॥७॥ ___ अवचूर्णिः- यंत्र प्रासादे त्रिजगदसुमतां क्षोभयंत्रकमित्रैः स्नात्रस्य मंत्रैः अकांडेऽप्रस्तावे पंखां कंपं बिभ्रत् धरत् विविधमणिमयं भद्रपीठं सिंहासनं निरीक्ष्य पाककांतालकश्रीकीनाशः स भगवान् इंद्रः मनसि आयुःसीमाभिशंकी शेखरस्थैः विकसितकुसुमैः स्वास्थ्यं लभ्यते प्राप्यते । पाको दैत्यः तस्य कांता कलत्रं तस्या अलकश्रीः वेणीस्तस्यां कीनाशः યમ: | સ્વીટ્ઝ મન:સમા વિસિતકુસુમી. છૂમિઃ |%ી આ ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર ત્રણ જગન્ના પ્રાણીઓને ક્ષોભ કરવામાં મંત્રના જેવા સ્નાત્રના મંત્રોથી અવસર વગર અકસ્માત કંપને ધારણ કરતા પોતાના વિવિધ મણિના સિંહાસનને જોઈ પાક નામના દૈત્યની સ્ત્રીની કેશવેણીને નાશ કરવામાં યમરાજ - જેવો ભગવાન્ ઈંદ્ર પોતાના આયુષ્યનો છેડો આવવાની શંકા કરે છે, પણ પોતાના મુગટ ઉપર રહેલા વિકસિત પુષ્પોથી તે સ્વસ્થતાને પામે છે. ૭૮ ' વિશેષાર્થ - આ કાવ્યમાં કવિએ કુમારવિહાર ચૈત્યમાં થતા સ્નાત્રોત્સવનો મહિમા વર્ણવ્યો છે. જ્યારે તે ચૈત્યમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સ્નાત્ર કરવામાં આવે છે અને તે વખતે તેના મંત્રો ઉચ્ચારવામાં 10
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy