SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ “આણે તો વળી એવું લખ્યું છે. ભાઈએ, અમુક પડીમા લઈને આખો બોજો સમાજ ઉપર નાખ્યો હવે તમે અમને નભાવો ઘરમાં રહીને- રળે- એ જુદી વાત છે પણ પડીમાધારી કંઈ બધુ છોડી ધર્મશાળામાં બેસે એવું કંઈ નથી. આતો ૨-૪ પડીમા લઈનામ ધરાવી-ધર્મશાળામાં પડાવ નાખે એટલે લોકોએ એને આહાર આપવો જોઈએ- નભાવવો જોઈએ-સમાજ પર બોજો નાખ્યો'પછી એક દિવસ કહે. આ જે બ્રહ્મચર્ય લે છે-તે એકલો ખાનગી લેવાને બદલે પંચકલ્યાણક જેવો પ્રસંગ શોધે છે જ્યાં દસ હજાર માણસો ભેગા થયા હોય એ વખતે જે બ્રહ્મચર્ય પ્રતીજ્ઞા લે તો ઘણા બધા જાણે.... તે તારે ઉપાધી કરવી છે કે શું કરવું છે ? વળી તે શું છોડયું, સ્પર્શ ઈદ્રીયનો એક જ વિષય-મૈથુન-બીના સ્પર્શના વિષયો ઠંડુ-ગરમ આદી છોડયા નથી... આ તો પોતાની વિશેષતા બતાવવા માટે વળી એક દિવસે કહે - ૩૮ મી ગાથામાં સમયસારમાં કહ્યું છે અમે જે કહીએ છીએ તે બધા જીવો સમજો અને અનુભવ કરીને આનંદને પામો- એમ ભાઈએ કહ્યું છે, ધર્મના દશ લક્ષણ (પુસ્તક)માં- દરેકમાં એમ કહીને તે જીવો ! તમે આ રીતે પરમાનંદને પામીને સુખી થાવ- એમ કહીને વરમું છું. એમ કહે છે- માળાની ભાષા ! દરેકમાં બધા જીવો ભગવાન છે અને અંતરમાં ઓળખી આનંદને પામો વળી એક દિવસ કહે ભાઈએ દશલક્ષણમાં ક્રોધનું વર્ણન બહુ સરસ કહ્યું છે અહાહા- ક્રોધ તું કર તેમાં બીજો થપ્પડ મારેએ કાયાવક્તા- અને તું ગાળ દે એ વચનની વક્રતા એક દિવસ જીવરાજજી મહારાજ પાસે પૂગુરુદેવશ્રી બપોરના ગયા હતાંજીવરાજજી મહારાજ, ધર્મના દશલક્ષણ' પુસ્તક વાંચતા હતાં- .
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy