________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કરી શકાય તેવી દુઃખશ્રેણિને સાંભળીને સંઘની આશાતના ન કરવી જોઈએ. વિશેષાર્થઃ– અષ્ટાપદતીર્થની ૨ક્ષા ક૨વામાં એકી સાથે મૃત્યુ પામેલા ૬૦ હજાર સગર પુત્રોનો પૂર્વભવનો વૃત્તાંત આ ગ્રંથની ૯૦૬મી ગાથાના विशेषार्थमां भाव्यो छे. (१3७)
अनो भणेज्ज कोई, ओसरणठियस्स वीयरागस्स । इंदाइएहिं न कया, मज्जण - मल्लाइणा पूआ ॥१३८॥ अन्यो भणेत्कोऽपि समवसरणस्थितस्य वीतरागस्य । इन्द्रादिकैर्न कृता मज्जन- माल्यादिना पूजा ।। १३८. । ।
વળી બીજો કોઈ કહે છે કે સમવસરણમાં બિરાજમાન તીર્થંકરની ઈંદ્ર આદિએ સ્નાન-પુષ્પ આદિથી પૂજા કરી નથી. (૧૩૮)
जिणपडिछंदो पडिमा संपइ तासिं पि सा न खलु जुत्ता । रागाइसयपगासणमसंगयं वीयरागस्स ॥ १३९ ॥ जिनप्रतिच्छन्दः प्रतिमा सम्प्रति तासामपि सा न खलु युक्ता । रागातिशयप्रकाशनमसंगतं वीतरागस्य ।। १३९ । ।
પ્રતિમા તીર્થંકર તુલ્ય છે. આથી હમણાં પ્રતિમાની પણ પૂજા કરવી · એ અયુક્ત છે. વીતરાગના અતિશય રાગને પ્રગટ કરવો = પ્રસિદ્ધ કરવો એ असंगत छे.
વિશેષાર્થઃ— વીતરાગની સ્નાન આદિથી પૂજા કરવાથી આ દેવ અતિશય राणी छेवी प्रसिद्धि थाय छे, जेवो सहीं भाव छे. (१३८)
भाइ गुरू मुत्ताणं, रागो आरोविओ वि नारुइ । न हि निद्दड्ढे बीए, होइ पुणो अंकुरुप्पत्ती ॥१४०॥ भणति गुरुर्मुक्तानां राग आरोपितोऽपि नाऽऽरोहति । न हि निर्दग्धे बीजे भवति पुनरङ्कुरोत्पत्तिः ।। १४० ।।
૬૧