________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
તેથી આખો સંઘ દોષિત બની જતો નથી. (૧૩૪)
जो पुण संतासंते, दोसे गोवेइ समणसंघस्स । विमलजसकित्तिकलिओ, सो पावइ निव्वुई तुरियं ॥१३५॥ यः पुनः सतोऽसतो दोषान् गोपायति श्रमणसङ्घस्य । विमलयशःकीर्तिकलितः स प्राप्नोति निर्वृतिं त्वरितम् ।।१३५।। .
વળી જે શ્રમણસંઘના સાચા કે ખોટા દોષોને છુપાવે છે તે નિર્મલ યશકીર્તિ પામીને જલદી મોક્ષને પામે છે. (૧૩૫) :
जह कणरक्खणहेडं, रक्खिज्जइ जत्तओ पलालं पि। सासणमालिन्नभया, तहा कुसीलं पि गोवेज्जा ॥१३६॥ . यथा कणरक्षणहेतुं रक्ष्यते यत्नतः पलालमपि । शासनमालिन्यभयात्तथा कुशीलमपि गोपायेत् ।।१३६।।
જેવી રીતે પાચકણોના રક્ષણ માટે પરાળનું (જેમાં અનાજના ડૂડા હોય તેવી લાંબી સોટીઓનું) પણ યત્નથી રક્ષણ કરવામાં આવે છે, તેવી રીતે શાસનની મલિનતાના ભયથી કુશીલની = અનુચિત આચરણ કરનારની પણ રક્ષા કરવી જોઈએ, અર્થાત્ એના અનુચિત આચરણને છૂપાવવો જોઈએ.
વિશેષાર્થ– શ્રમણસંઘના અનુચિત આચરણનો છાપાઓ દ્વારા કે પત્રિકા આદિ દ્વારા પ્રચાર કરનારાઓએ આ વાતને ખાસ લક્ષમાં રાખવાની ४३२ छ. (१३६)
भणियस्स तत्तमेयं, संघस्सासायणा न कायव्वा। सोउं सगरसुआणं, दुब्बिसहं दुक्खरिंछोलिं ॥१३७॥ भणितस्य तत्त्वमेतत्सङ्घस्याशातना न कर्तव्या । श्रुत्वा सगरसुतानां दुर्विषहां दुःखपङ्क्तिम् ।।१३७।। અહીં જે કાંઈ કહ્યું તેનો સાર એ છે કે સગરપુત્રોની દુઃખે કરીને સહન
६०