SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય संसिज्जइ नियकिरिया, दूसिज्जइ सयलसंघववहारो ।। कत्तो एत्तो वि परा, विमाणणा हंदि ! संघस्स ? ॥१३२॥ शस्यते निजक्रिया दृष्यते सकलसंघव्यवहारः । મત તોડપિ પરા વિમાનના હસ્ત ! સંધી ? તારૂના પોતાની ક્રિયાને વખાણવી અને સકલ સંઘના વ્યવહારને દોષિત કરવો (= આ ખોટું છે એમ દૂષણ આપવું) એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઈ હોઈ શકે ? અર્થાત્ આનાથી અધિક બીજી કોઈ સંઘની અવજ્ઞા નથી. (૧૩૨) जो जिणसंघं हीलइ, संघावयवस्स दुक्कयं दटुं । सव्वजणहीलणिज्जो, भवे भवे होइ सो जीवो ॥१३३॥ यो जिनसङ्ख हेलति सङ्घावयवस्य दुष्कृतं दृष्ट्वा । सर्वजनहेलनीयो भवे भवे भवति स जीवः ।।१३३।। સંધના અવયવનું (= સંઘની અમુક વ્યક્તિઓનું) અનુચિત આચરણ જોઈને જે જીવ સંપૂર્ણ જિનસંઘની અવહીલના કરે છે, તે જીવ ભવે ભવે સર્વલોકથી અવહીલના કરવા યોગ્ય બને છે. (૧૩૩) जइ कम्मवसा केई, असुहं सेवंति किमिह संघस्स ? । विट्टालिज्जइ गंगा, कयाइ किं वासवारेहिं ? ॥१३४॥ यदि कर्मवशात्केऽपि अशुभं सेवन्ते किमिह सङ्घस्य ? । विटाल्यते गङ्गा कदापि किं वासवारैः ? ।।१३४।। - જો કર્મવશથી કેટલાકો અનુચિત આચરણ કરે તો એમાં સંઘને શું? સંઘનો શો દોષ ? શું કુતરાઓ વડે ક્યારેય ગંગા અપવિત્ર કરાય છે ? વિશેષાર્થ – ગંગા નદી અત્યંત પવિત્ર છે. ક્યારેક કોઈ સ્થળે કુતરો આવીને તેમાં પેશાબ કરી જાય કે પાણી પી જાય તો પણ ગંગા નદી અપવિત્ર બનતી નથી. તેમ પ્રસ્તુતમાં સંઘમાં કેટલીક વ્યકિતઓ અનુચિત આચરણ કરે પ૯
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy