________________
ચૈત્યવદન મહાભાષ્ય
ગ્રંથકારના સમયે શ્રદ્ધાસંપન્ન કવિઓની કેટલાકો ટીકા-નિંદા કરતા હશે. એમને જવાબ આપવા કવિઓ સંબંધી પ્રસ્તુત વર્ણન હશે એમ જણાય છે. (૧૨૯) :
जो जो असुअग्गाहो, पडिवक्खो तस्स तस्स भणियव्यो । નો વાવરૂ પવછો, પરિસ્થી (2) વિજ્જા તો રૂા. यो यश्च श्रुतग्राहः प्रतिपक्षः तस्य तस्य भणितव्यः । . यतो वाति पवनः द्वारं दीयते ततः ।।१३०।। ३. अयं शब्दो देश्यप्राकृतगतो द्वारवाची, गवाक्ष-वाची वा अवगम्यते ।
જે જે શ્રતને સમજનારા છે = જાણનારા છે તેના તેના વિરોધીને કહેવા જોઈએ. જે તરફથી પવન વાતો હોય તે તરફના દરવાજા બંધ કરવામાં આવે છે..
વિશેષાર્થ – જે તરફથી પવન વાતો હોય તે તરફના દરવાજા બંધ કરવાથી ઘરમાં કચરો આવતો નથી. તે પ્રમાણે જે પુરુષો મૃતનો બોધ , ધરાવનારા મહાપુરુષોના વિરોધી હોય = કદાગ્રહથી અસત્ય કહેતા હોય તેમને લોકમાં ઓળખાવવા જોઈએ અર્થાત્ આ પુરુષો અસત્ય કહેનારા છે. એમ લોકમાં જાહેર કરવું જોઈએ. જેથી મુગ્ધ ધર્મજનોના આત્મામાં અસત્યરૂપી કચરો પ્રવેશે નહિ. (૧૩)
संघं अवमन्नंतो, जाणगमाणी जणो असग्गाही । कहमवि भिन्न मन्त्रइ, जमालिपमुहाणमप्पाणं ॥१३१॥ संघमवमन्यमानो ज्ञायकमानी जनोऽसद्ग्राही । कथमपि भिन्नं मन्यते जमालिप्रमुखेभ्य आत्मानम् ।।१३१।।
સંઘની અવજ્ઞા કરતો, પોતાને જ્ઞાની માનતો અને કદાગ્રહી મનુષ્ય પોતાને કોઈ પણ રીતે જમાલિ વગેરેથી ભિન્ન માને છે.
વિશેષાર્થ – આવો મનુષ્ય પોતાને જમાલિ વગેરેથી ભિન્ન ભલે માને, પણ પરમાર્થથી તે જમાલિ વગેરેથી ભિન્ન નથી. જમાલિ વગેરે જેવો જ છે, એમ ગ્રંથકારનો કહેવાનો આશય છે. (૧૩૧)
૫૮
.