________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
- ગુરુ ઉત્તર આપે છે– રાગથી મુક્ત બનેલાઓમાં રાગનું આરોપણ કરવામાં આવે તો પણ તેમનામાં રાગની ઉત્પત્તિ થતી નથી. બીજ બળી જતાં તેમાંથી ફરી અંકુરની ઉત્પત્તિ થતી નથી. (૧૪૦)
पूआइदंसणाओ, रागित्तपकप्पणा न धन्नाणं । जायइ भावुल्लासो, कल्लाणपरंपरामूलं ॥१४१॥ पूजादिदर्शनाद्रागित्वप्रकल्पना न धन्यानाम् । जायते भावोल्लासः कल्याणपरम्परामूलम् ।।१४१।।
પુણ્યશાલી જીવોને તીર્થકરની પૂજા વગેરે જોઈને આ તીર્થકર રાગી છે એવી કલ્પના થતી નથી, બલકે ભાવોલ્લાસ પ્રગટે છે. આ ભાવોલ્લાસ કલ્યાણની પરંપરાનું મૂળ છે. (૧૪૧)
जिणभवणबिंबपूआ, कीरति जिगाण नो कए किंतु। सुहभावणानिमित्तं, बुहाण इयराण बोहत्थं ॥१४२॥ जिनभवनबिम्बपूजा क्रियते जिनानां नो कृते किन्तु । ... शुभभावनानिमित्तं बुधानां इतरेषां बोधार्थम् ।।१४२।।
જિનમંદિર અને જિનબિંબ પૂજા જિન માટે કરવામાં આવતા નથી. કિંતુ કુશલપુરુષોને શુભભાવ પ્રગટે એ માટે અને બીજાઓને બોધ આપવા भाटे ४२१मभावे . (१४२.)
भणियं चचेईहरण केई, पसंतरूवेण केई बिंबेण। पूआइसया अन्ने, बुझंति तहोवएसेण ॥१४३॥ भणितं चचैत्यगृहेण केऽपि प्रशान्तरूपेण केऽपि बिम्बेन । पूजातिशयादन्ये बुध्यन्ते तथोपदेशेन ।।१४३।।