________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
स्नाननो) निषेध पुरता नथी. (193)
आह जह पुव्वपुरिसा, पमायओ कह वि निवडिया कूवे । ता किं संपयपुरिसा, नियमा तत्थेव निवडंतु ? ॥ ११४ ॥ आह यदि पूर्वपुरुषाः प्रमादतः कथमपि निपतिताः कूपे । तस्मात्किं साम्प्रतपुरुषा नियमात्तत्रैव निपतन्तु ? ।। ११४ । ।
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે— પૂર્વપુરુષો પ્રમાદથી કોઈ પણ રીતે કૂવામાં પડ્યા તો શું વર્તમાનકાલીન પુરુષો પણ નિયમા કૂવામાં પડે ? (૧૧૪)
जइ आजम्मदरिद्दा, जच्चधा विविहरोगतवियंगा | आसि नरा पुरिमिल्ला, ता किं अम्हे वि तह होमो ? ॥ ११५ ॥ यद्याजन्मदरिद्रा जात्यन्धा विविधरोगतप्ताङ्गाः । आसन्नराः पुराणास्तस्मात्किं वयमपि तथा भवामः ? ।। ११५ ।।
પૂર્વપુરુષો જન્મથી દરિદ્ર, જન્મથી અંધ અને વિવિધ રોગોથી દુઃખી શરીરવાળા હતા તો શું અમે પણ તેવા થઈએ ? (૧૧૫)
जइ ताव जार-चोरा, मंसासी जीवघायगा कुरा ।
अम्ह कुले आसि नरा, अम्ह वि धम्मो न तो जुत्तो ? ॥ ११६ ॥ यदि तावज्जार-चौरा मांसाशिनो जीवघातकाः क्रूराः । अस्माकं कुले आसन्नरा अस्माकमपि धर्मो न ततो युक्तः ? ।।११६।।
જો અમારા કુળમાં પૂર્વે માણસો જાર, ચોર, માંસભક્ષી, જીવઘાતક અને ક્રૂર હતા તો શું અમારે પણ ધર્મ કરવો યોગ્ય નથી ? (૧૧૬)
आयरिओ
भद्द ! तुमं वायाडो, बाढं वुग्गाहिओ सि केणाऽवि । जंपसि जं वा तं वा, तेणेवं मोहगहगहिओ ॥११७॥
आचार्यः
-
પર