________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
भणियं चउसभी अरिनेमी, वीरो पलियंकसंठिया सिद्धा । अवसेसा तित्थयरा, उद्धट्ठाणेण उवयंति ॥८०॥ भणितं चऋषभोऽरिष्टनेमिवीरः पल्यङ्कसंस्थिताः सिद्धाः । अवशेषास्तीर्थकरा ऊर्ध्वस्थानेनोपयान्ति ।। ८० ।। કહ્યું છે કે—
ઋષભદેવ, નેમિનાથ અને વીરપ્રભુ પર્યંક સંસ્થાનમાં સિદ્ધ થયા. બાકીના તીર્થંકરો કાયોત્સર્ગ સંસ્થાનથી મુક્તિમાં ગયા. (૮૦)
जं संठाणं तु इहं, भवं चयंतस्स चरिमसमयम्मि । आसी य पएसघणं, तं संठाणं तहिं तस्स ॥८१॥ यत्संस्थानं त्विह भवं त्यजतश्चरमसमये ।
आसीच्च प्रदेशघनं तत्संस्थानं तत्र तस्य ।। ८१ ।।
व्याख्या— यत् संस्थानमत्रैव ‘भवं' संसारं मनुष्यभवं वा त्यजतः सतश्चरमसमये आसीत् प्रदेशघनं तदेव संस्थानं तत्र तस्य भवति, त्रिभागेन रन्ध्रापूरणादिति गाथार्थः (आवश्यकसूत्रनिर्युक्तिगाथा-९६९)
અહીં ભવને છોડતા જે જીવનું અંતિમ સમયે જે સંસ્થાન હોય તે જ જીવનું આત્મપ્રદેશોથી ઘન થયેલું તે જ સંસ્થાન મોક્ષમાં હોય.
વિશેષાર્થઃ— નાક, કાન વગેરેની પોલાણમાં આત્મપ્રદેશો હોતા નથી. જીવ મોક્ષમાં જતાં પહેલાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાનથી એ ખાલી ભાગો આત્મપ્રદેશોથી પૂરીને આત્મપ્રદેશોને થન = સંકુચિત બનાવે છે. માટે અહીં “आत्मप्रदेशोथी धन थयेलुं” म भगायुं छे. (८१)
मुत्तिपयसंठियाण वि, परिवारो पाडिहेरपामोक्खो । पडिमाण निम्मविज्जइ, अवत्थतियभावणनिमित्तं ॥८२॥
३६