________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
-
પ્રતિમા અને પડછાયો એ બેમાં ભેદ છે, એ વિદ્વાનોને સંમત નથી જ. કારણકે અભિધાનચિંતામણી ગ્રંથમાં અભિધાન કાંડમાં આ (નીચેની ગાથામાં 53 d.) शो में अर्थ | छ. (७४)
पडिबिंबं पडिरूवं, पडिमाणं पडिकियं पडिच्छंद । पडिकायं च पडितणुं, १ भणंति पडिजायणं 'छायं ॥७५॥ प्रतिबिम्ब प्रतिरूपं प्रतिमानं प्रतिकृतं प्रतिच्छन्दः । ...
प्रतिकायं च प्रतितनु भणन्ति प्रतियातनां छायाम् ।।७५।। ___ १. “भणिति” इत्यपि ।। २. अभिधानवचनानि चैवम् – “पडिमा पडिबिंब" (६६०) पाइअलच्छीनाममाला । “प्रतिमानं प्रतिबिम्बं प्रतिमा प्रतियातना प्रतिच्छाया। प्रतिकृतिरर्चा पुंसि प्रतिनिधिः।।" -- अमरकोशे २० वर्ग ३६ श्लोकः । “अर्चा तु . प्रतेर्मा यातना निधिः ।।९९।। (सणंग नं. १४६३) छाया छन्द कायो रूपं बिम्बं मानकृती अपि ।।" श्रीअभिधानचिन्तामणौ. सामान्यकाण्डे। .
છાયાને પ્રતિબિંબ, પ્રતિરૂપ, પ્રતિમાન, પ્રતિકૃત, પ્રતિછંદ, પ્રતિકાય, પ્રતિતનુ અને પ્રતિયાતના કહે છે, અર્થાત્ આ બધા શબ્દો “છાયા”ના પર્યાયવાચી છે. (૭૫)
जइ ता ससरीराण वि, पडिबिंब नेव दूसए उदयं । असरीराण जिणाणं, बिंबे काऽऽसायणासंका ? ॥७६॥ यदि तावत् सशरीराणामपि प्रतिबिम्बं नैव दूषयेदुदकम् ।
अशरीराणां जिनानां बिम्बे काऽऽशातनाशङ्का ? ।।७६।।
( જો શરીરી પણ જીવોનું પ્રતિબિંબ પાણીને દૂષિત ન જ કરે તો અશરીરી એવા જિનોનાં બિંબોમાં પરસ્પર લાગતા પાણીથી આશાતનાની શંકા २१॥ ४२वी ? अर्थात् भारतनानी शं. न. ४२वी. (७६)
जं पुण असरीराणं, अंगोवंगाइसंगया मुत्ती। तत्थ वि निमित्तमेयं, उवइटुं पुव्वसूरीहिं ॥७७॥ यत्पुनरशरीराणामङ्गोपाङ्गादिसंगता मूर्तिः । तत्रापि निमित्तमेतदुपदिष्टं पूर्वसूरिभिः ।।७७।। .