________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
તેમની અજ્ઞાનતાનું પ્રદર્શન થાય છે = તેમનું અજ્ઞાન ઉઘાડું થાય છે.
વિશેષાર્થઃ— અધિક પ્રતિમાઓને જોઈને મન મલિન થાય છે તેનું आरए अज्ञानता छे. (६८)
जो गचेइ अगि, जिणबिंबविहावणे गुणो भणिओ । चवीसवट्टयाइस, सो चेव बहेण विन्नेओ ॥ ६९ ॥
य एकचैत्यगृहे जिनबिम्बविधापने गुणो भणितः । चतुर्विंशतिपट्टकादिषु स एव बुधेन विज्ञेयः ।। ६९ ।।
એક જિનમંદિરમાં જિનબિંબ કરાવવામાં જેટલો લાભ કંહ્યો છે તેટલો જ લાભ ચોવીસીના પટ્ટ આદિમાં પણ કુશળ પુરુષોએ જાણવો. (૬૯) जं पुण लोगविरुद्धं, हाणुदयाईण संगमे भणसि । तत्थ वि मज्झत्थमणो, निसुणसु साहेमि परमत्थं ॥ ७० ॥ यत्पुनर्लोकविरुद्धं स्नानोदकादीनां संगमे भणसि । तत्रापि मध्यस्थमना निःश्रृणु कथयामि परमार्थम् ।।७०।।
વળી પ્રક્ષાલજલ આદિનો જિનબિંબોને પરસ્પર સંગ (= સ્પર્શ) થાય છે એ લોક વિરુદ્ધ છે એમ તું જે કહે છે તે વિષે પણ’હું પરમાર્થ કહું છું, તે मध्यस्थ भनवाणो थर्धने तुं सांगण. (90)
असुइमलपूरियंगा, खलिमलकलुसीकयं सिणाणजलं । अहिमाणधणा पुरिसा, अन्नोन्नं नेव विसर्हति ॥७९॥ अशुचिमलपूरिताङ्गाः कल्मलकलुषीकृतं स्नानजलम् । अभिमानधनाः पुरुषा अन्योन्यं नैव विषहन्ते । । ७१ । ।
અશુચિમલથી પૂર્ણ શરીરવાળા અને અભિમાનરૂપી ધનવાળા પુરુષો
શરીરે ઘસેલા વિવિધ ચૂર્ણના મલથી મલિન કરાયેલું સ્નાનજલ પરસ્પર એકબીજાને સ્પર્શે તેને સહન કરતા જ નથી.
૩૨