SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય કલ્યાણક આદિ નિમિત્તથી એકની વિશેષ પૂજા કરવામાં પણ ધાર્મિક લોકને બીજા જિનો વિષે અવજ્ઞાનો પરિણામ હોતો નથી. (૫૩) जह मिम्मयपडिमाए, पूआ पुप्फाइएहिँ खलु उचिया। ' યાનિમિસાઈ, વિયતમ મMળા વિ .પા. यथा मृन्मयप्रतिमायाः पूजा पुष्पादिभिः खलूचिता । कनकादिनिर्मितानामुचिततमा मज्जनादयोऽपि ।।५४।। જેવી રીતે માટીની પ્રતિમાની પૂજા પુષ્પ આદિથી જ કરવી ઉચિત છે તેવી રીતે સુવર્ણાદિની પ્રતિમાઓની પ્રક્ષાલ વગેરે પૂજા પણ અતિશય ઉચિત છે. (૫૪) उचियपवित्ती सव्वा, बुहेण आसायणा न वत्तव्वा । तयभावे पडिसेहो, पडिमाणाऽऽसायणा गरुई ॥५५॥ उचितप्रवृत्तिः सर्वा बुधेनाशातना न वक्तव्या । तदंभावे प्रतिषेधः प्रतिमानामाशातना गुर्वी ।।५५।। સમજુ માણસે સર્વપ્રકારની ઉચિત પ્રવૃત્તિને આશાતના ન કહેવી. આશાતના ન થાય એ માટે અનેક પ્રતિમાઓનો નિષેધ કરવો એ પ્રતિમાઓની મોટી આશાતના છે. ' વિશેષાર્થ – તમારે = આશાતનાના અભાવમાં. અહીં વ્યાકરણના નિયમથી હેતુ અર્થમાં સપ્તમી વિભક્તિ છે. એથી “આશાતના ન થાય એ માટે” એવો અર્થ થાય. (૫૫) વાવને મળવું, સંકૃપમાવિંવાર વિ. सग्गा-ऽपवग्गसंसग्गसुत्थिओ नियमओ होइ ॥५६॥ यद् वाचकेन भणितमङ्गष्ठप्रमाणबिम्बकार्यपि । स्वर्गा-ऽपवर्गसंसर्गसुस्थितो नियमतो भवति ।।५६।। કારણકે વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ ક્યું છે કે– અંગુઠા પ્રમાણ બિંબને કરાવનાર પણ નિયમાં સ્વર્ગ-મોક્ષનો સંબંધ થવાથી સુખી થાય છે. (૫૬)
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy