________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
नरम्भां भय छं. (७५५-७५६)
ता कीस न इच्छिज्जइ, सिद्धी नारीण निउणबुद्धीहिं ? | अह सत्तमपुढवीए, गमणाभावो इहं नायं ॥७५७ ॥ ततः कस्माद् नेष्यते सिद्धिर्नारीणां निपुणबुद्धिभिः ? । अथ सप्तमपृथिव्यां गमनाऽभाव इह ज्ञातम् ।।७५७।। नणु भावविसेसाओ, सिद्धिं नरयं च पाणिणो जंति । नारीणमसुहभावो, न हुं तिव्वो होइ पयईए ॥७५८ ॥ ननु भावविशेषात् सिद्धिं नरकं च प्राणिनो यान्ति । नारीणामशुभभावो न खलु तीव्रो भवति प्रकृत्या ।। ७५८।। तम्हा सत्तमपुढवीं, न जंति ताओ निसग्गओ चेव । वच्च॑ति मुत्तिमुत्तम ! सुहपरिणामोवलं भाओ ॥७५९॥ तस्मात् सप्तमपृथिवीं न यान्ति ता निसर्गादेव ।
व्रजन्ति मुक्तिमुत्तम ! शुभपरिणामोपलम्भात् ।। ७५९।।
તેથી સૂક્ષ્મ બુદ્ધિમાન પુરુષો સ્ત્રીની મુક્તિને કેમ નથી ઈચ્છતા ? = કેમ નથી માનતા ? કદાચ અહીં એમ કહેવામાં આવે કે સ્ત્રી સાતમી નરકમાં જતી નથી એ અહીં દૃષ્ટાંત છે, અર્થાત્ સ્ત્રી મુક્તિમાં ન જાય એ વિષે સ્ત્રી સાતમી નરકમાં જતી નથી એવું શાસ્ત્રવચન પ્રમાણ છે. આનું સમાધાન આ પ્રમાણે છે— જીવો મોક્ષમાં અને નરકમાં ભાવિશેષથી (= વિશિષ્ટ ભાવથી) જાય છે. સ્ત્રીને પ્રકૃતિથી જ તીવ્ર અશુભ ભાવ થતો નથી. હે ઉત્તમ ! તેથી સ્ત્રીઓ સ્વભાવથી જ સાતમી નરકમાં જતી નથી, અને શુભ પરિણામ થવાથી भुतिमां भय छे. (७५७ थी ७५८)
सत्तममहिगामित्ता(त्तं), जइ हेऊ होज्ज उड्डगमणस्स । ता कीस सहस्सारा, उवरिं मच्छा न गच्छेति ? ॥७६०॥
३०८