________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
सप्तममहीगामित्वं यदि हेतुर्भवदूर्ध्वगमनस्य ।
ततः कस्मात् सहस्रारादुपर मत्स्या न गच्छन्ति ? ।।७६०।।
જો સાતમી પૃથ્વીમાં ગમન એ ઊર્ધ્વગમનનો હેતુ હોય તો માછલાં આઠમા દેવલોકથી ઉપર કેમ જતા નથી ? (માછલાંઓ સાતમી પૃથ્વીમાં જાય છે માટે ઉક્ત હેતુ પ્રમાણે આઠ દેવલોકથી ઉ૫૨ જવા જોઈએ, પણ જતા નથી. માટે तभारो हेतु फोटो छे.) (७६०)
जह जाइपच्चयाओ, मच्छाईणं न अत्थि सिद्धिगमो । तह सत्तमपुढविगई, नारीण निसग्गओ नत्थि ॥७६१ ||
यथा जातिप्रत्ययाद् मत्स्यादीनां नास्ति सिद्धिगमः । तथा सप्तमपृथ्वीगतिर्नारीणां निसर्गतो नास्ति । । ७६१ । ।
જેવી રીતે માછલાં વગેરેને તિર્યંચજાતિના કારણે મોક્ષગતિ નથી, તે रीते स्त्रीखोने पर स्वभावथी सातभी नरङ्गति नथी. (७६१)
तह वि हु जुत्ता मुत्ती, जम्हा दीसइ अणुत्तरं विरियं । धम्मविसयम्मि तासिं, तहातहाउज्जु(ज्ज) मंतीणं ॥७६२॥ तथाऽपि खलु युक्ता मुक्तिर्यस्माद् दृश्यतेऽनुत्तरं वीर्यम् । धर्मविषये तासां तथातथोद्यच्छन्तीनाम् ।।७६२।।
તો પણ (= સાતમી નરકમાં ન જતી હોવા છતાં) સ્ત્રીઓને મુક્તિ યુક્ત છે = ઘટે છે. કારણકે ધર્મમાં તે તે રીતે ઉદ્યમ કરતી સ્ત્રીઓમાં અનુત્તર ( = प्रजल) वीर्य देखाय छे. ( ७६२ )
किं बहुणा ? सिद्धमिणं, लोए लोउत्तरे वि नारीणं । नियनियधम्मायरणं, पुरिसेहिंतो विसेसेणं ॥ ७६३ || किं बहुना ? सिद्धमिदं लोके लोकोत्तरेऽपि नारीणाम् । निजनिजधर्माचरणं पुरुषेभ्यो विशेषेण । । ७६३ । ।
વિશેષ કહેવાથી શું ? લોકમાં અને લોકોત્તરમાં પણ આ પ્રસિદ્ધ છે
૩૦૯