________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ततौं विधिवाद एषः स्तुतिवादो वा न दोषमावहति । सद्भूतभाषणात् सद्गुणोत्कीर्तना एव ।। ७५३ ।।
તેથી આ વિધિવાદ હોય કે પછી સ્તુતિવાદ હોય, પણ દોષને કરનારો નથી. કારણકે સત્ય કહેવાના કારણે વિદ્યમાન ગુણોનું જ કીર્તન છે. (૭૫૩) नणु तणुसत्ता नारी, तीसे कह घडइ एरिसं विरियं ? | 'उत्तमवीरियसज्झा, होइ जओ मुत्तिसंपत्ती ॥७५४॥
ननु तनुसत्त्वा नारी तस्यां कथं घटते एतादृशं वीर्यम् ? उत्तमवीर्यसाध्या भवति यतो मुक्तिसंपत्तिः ।।७५४।।
સ્ત્રીમુક્તિસિદ્ધાંતની સ્થાપના
અહીં પ્રશ્નકાર પ્રશ્ન ક૨ે છે કે– સ્ત્રી અલ્પસત્ત્વવાળી હોય છે. અલ્પસત્ત્વવાળી સ્ત્રીને આવું (= મુક્તિ પમાડે તેવું) પ્રબલ વીર્ય કેવી રીતે ઘટે? કારણકે મુક્તિરૂપી સંપત્તિ ઉત્તમવીર્યથી સાધી શકાય તેવી છે. (૭૫૪)
वीरियविरहाओ च्चिय, सत्तमपुढवीगई वि नो तीसे ।
ता कहनेव्वाणगमो, मुणिवर ! घडइ ? त्ति गुरुराह ॥ ७५५।। वीर्यविरहादेव सप्तमपृथिवीगतिरपि नो तस्याः । ततः कथं निर्वाणगमो मुनिवर ! घटते ? इति गुरुराह ।। ७५५।। विरिएण होइ हीणो, इत्थीहिंतो नपुंसओ लोए । सो वच्चइ नेव्वाणं, महातमं चाविगाणेणं ॥७५६॥ वीर्येण भवति हीनः स्त्रीभ्यो नपुंसको लोके । स व्रजति निर्वाणं महातमां चाऽविगानेन ।।७५६।।
(પ્રબલ) વીર્યના અભાવથી જ સ્ત્રી સાતમી નરકમાં પણ જતી નથી. તેથી હે મુનિવર ! સ્ત્રીને મોક્ષગતિ કેવી રીતે ઘટે ?
ગુરુ જવાબ આપે છે— લોકમાં નપુંસક સ્ત્રીઓથી પણ વીર્ય વડે હીન હોય છે. છતાં તે કોઈ જાતના વિવાદ વિના મોક્ષમાં અને સાતમી
309