________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
કારણકે બુદ્ધિપ્રધાન જીવો ફલને સાંભળીને પ્રવૃત્તિ કરે છે. . विशेषार्थ:- बुद्धिः प्रधानं येषां ते बुद्धिप्रधानाः मेवो विपक्ष छ. બુદ્ધિપ્રધાન એટલે બુદ્ધિની પ્રધાનતાવાળા, અર્થાત્ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરાનારા. બુદ્ધિપ્રધાન જીવો કોઈ પણ કાર્યમાં ફલને સાંભળીને = જાણીને પ્રવૃત્તિ કરે છે. જે પ્રવૃત્તિથી લાભ દેખાય તેવી પ્રવૃત્તિ કરે છે. આથી બુદ્ધિપ્રધાન જીવો નમસ્કારમાં પ્રવૃત્તિ કરે એ માટે નમસ્કારનું ફળ કહેવું જોઈએ. આથી હવે પછીની ગાથામાં નમસ્કારનું ફળ કહે છે. (૭૩૭)
- “इक्को वि नमोक्कारो” गाहा ।। पूर्णमूलम्इक्को वि नमोक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं वं नारिं वा ।।३।। एक्को सव्वपहाणो, अब्बीओ वावि एत्थ नायव्यो । वीरस्स नमोक्कारो, किं पुण बहुग त्ति अविअत्थो ॥७३८॥ एकः सर्वप्रधानोऽद्वितीयो वाऽप्यत्र ज्ञातव्यः । वीरस्य नमस्कारः किं पुनर्बहुक इति अपि-अर्थः ।।७३८।।
उपे इक्को चि नमुक्कारो में थानो अर्थ ४४ छ
'અહીં એક એટલે સર્વપ્રધાન (= સર્વશ્રેષ્ઠ) અથવા અદ્વિતીય જાણવો વીરને કરાતો એક પણ નમસ્કાર સંસારથી તારે છે, તો પછી બહુ નમસ્કાર संसारथी तारे तमां तो | 5: ? म अपि १०नो अर्थ ७. (७३८)
- ओहि-मणपज्जवनाणिणो वि सामनओ जिणा होति । जियंबहुगुरुकम्मत्ता, तेसि वरा हुंति केवलिणो ॥७३९॥ अवधि-मनःपर्यवज्ञानिनोऽपि सामान्यतो जिना भवन्ति । जितबहुगुरुकर्मत्वात् तेषां वरा भवन्ति केवलिनः ।।७३९।। तेहितो वि पहाणो, जिणवरवसभो त्ति वद्धमाणजिणो। तस्स नमोक्कारो जो, माहप्पं भन्नए तस्स ॥७४०॥ .
૩૦૧