________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ગાથા
વિષય ૭૦૫ દ્રવ્ય’ ની વ્યાખ્યા. ૭૦૬ શ્રુત તીર્થંકરનામ કર્મના બંધનું કારણ છે. ૭૦૮-૭૦૯ ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવાનો હેતુ. ૭૧૧-૭૧૪ ‘સિદ્ધાણં)' સૂત્રની વ્યાખ્યા. ૭૪૪ શાસ્ત્રવચનના અર્થવાદ-વિધિવાદ-અનુવાદ એમ ત્રણ પ્રકાર ૭૫૫-૭૬૪ સ્ત્રીમુક્તિસિદ્ધાંતની સ્થાપના. ૭૬૮ સુકૃતની વારંવાર અનુમોદના કરવાથી પુણ્ય અનુબંધવાળું બને. ૭૭૫ “વેયાવચ્ચગરાણ” સૂત્ર બોલવાનો હેતુ. . . . ૭૭૬-૭૭૮ “વયાવચ્ચગરાણ” સૂત્રની વ્યાખ્યા. ૭૭૯-૭૮૭ દેવો અવિરતિવાળા હોવા છતાં. તેમને ઉદ્દેશીને કરાતો
કાયોત્સર્ગ સંગત છે.
કાયોત્સર્ગ પછીનો વિધિ. ૭૮૯ ફરી પણ પૂર્વની જેમ નમુન્થર્ણ સૂત્રથી પ્રારંભી બધા સૂત્રો
બોલીને ચાર થોયોથી વંદન કરે. ૭૯૦-૭૯૪ ફરીવાર વંદન કરવામાં પુનરુક્તિ દોષ નથી. ૭૯૨ પર્વતિથિએ સર્વમંદિરોમાં ચૈત્યવંદન કરવું જોઈએ. ૭૯૫ મુનિઓએ બે વાર અવશ્ય ચૈત્યવંદન કરવું જોઈએ. ૭૯૬ મુનિઓએ ઉત્સર્ગથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું જોઈએ, ગૃહસ્થોએ.
તો ખાસ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું જોઈએ.
ચારિત્રમાં રહેલાઓને સઘળી ય ક્રિયા ચૈત્યવંદન જ છે. ૮૦૧ ગૃહસ્થોને ચૈત્યવંદન કરે ત્યાં સુધી જ ચૈત્યવંદનનો ભાવ હોય.
પુષ્ટ કારણોથી નાનું ચૈત્યવંદન કરે તો પણ સંપૂર્ણ ચૈત્યવંદન નું ફળ પામે.
૭૮૮
७८८
૮૦૩