________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ગાથા • વિષય * ૩૯૫-૪૨૫ અરિહંત૭ સૂત્રની વ્યાખ્યા. ૪00 સાધુ-શ્રાવકને બોધિલાભ હોવા છતાં માગણી કેમ ? ૪૦૩-૦૫ સાધુઓ સાક્ષાત્ પૂજા-સત્કાર કેમ કરતા નથી ? ૪૦૭-૪૧૫ પૂજા-સત્કાર દ્રવ્યસ્તવ હોવાથી સાધુઓને પૂજા-સત્કારનું
ફળ મેળવવા કાયોત્સર્ગ કરવો એ યોગ્ય નથી એ વિષે
પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ. ૪૫. કરાતું કાર્ય કરેલું ગણાય. ૪ર૬-૪૨૭ કાયોત્સર્ગમાં આગારો રાખવાનો હેતુ. ૪૨૮-૪૬૭ “અન્નત્થ સૂત્રની વ્યાખ્યા. ૪૫૩-૪૭૭ આગારો રાખવા અયોગ્ય છે એ વિષે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ. ૪૭૮-૪૯૬ કાયોત્સર્ગના દોષોનું વર્ણન. ૪૯૭-૫૦૬ , કાયોત્સર્ગ કર્યા પછીનો ચૈત્યવંદનનો વિધિ. ૫૦૭ લોગસ્સ સૂત્રમાં શ્લોક-ગાથા-પદ-સંપદાની સંખ્યા. ૫૦૮-૬૩૮ લોગસ્સ સૂત્રની વ્યાખ્યા. ૬૩૮. વંદે, વંટાઈમ એવા વારંવારના પ્રયોગમાં પુનરુક્તિ દોષ નથી. ૬૩૯-૬૪૧ સવ્વલોએ અરિહંત ચેઈયાણ સૂત્ર બોલવાનો હેતુ. - ૬૪૨-૬૪૩ સવ્વલોએ પદનો અર્થ.
૬૪૪-૬૪૮ ઉર્ધ્વલોક આદિમાં રહેલા ચૈત્યોનું વર્ણન. - ૬૪૯ - સવ્વલોએ અરિહંત સૂત્ર બોલ્યા પછીનો વિધિ. ૬૫૦ લોગસ્સ અને પુખરવર૦ સૂત્ર બોલવાનો હેતુ. ૬૫૩-૭૦૦ પુખરવરદી, સૂત્રની વ્યાખ્યા. ૭૦૧-૭૦૨ પુખર૦ સૂત્ર બોલ્યા પછીનો વિધિ. ૭૦૩-૭૦૪ ક્યા સૂત્રમાં કોને વંદન કર્યું છે તેનું વર્ણન.