________________
ચૈત્યવન્દન મહાભાષ્ય :
૩૧૪.
૩૩૮
ગાથા વિષય ૨૬૧ ચૈત્યવંદનથી થતા લાભો. ૨૬૩-૨૬૯ ચૈત્યવંદનનો વિધિ. ૨૭૦-૨૭૨ વ્યાખ્યાના સહિત વગેરે છ પ્રકારો. ૨૭૩-૨૭૫ પ્રણિપાત સ્તવમાં સંપદા અને પદો. ૨૭૬-૩૬ર પ્રણિપાતસ્તવની વ્યાખ્યા. ૨૭૮ આઠ પ્રતિહાર્ય.
અરિહંત વિચરે ત્યાં સો યોજન સુધીમાં રોગ અને ઇતિ વગેરે ઉપદ્રવો
નાશ પામે. ૩૨૦
ભગવાન જડનું હિત કરનારા કેવી રીતે ? ચરણ-કરણના સિંતેર પ્રકારો.
ધર્મનું અનર્થ શું? ૩૬૦ અંતે નમો પદનો પ્રયોગ કરવામાં પુનરુક્તિ દોષ નથી. ૩૬૧
રિહંતાનું એમ બહુવચનનો પ્રયોગ શા માટે ? ૩૬૨ ને ૩૦ એ ગાથા શા માટે? ૩૬૩
વંતમિ પદ બોલતાં પંચાંગ પ્રણિપાત કરે. ૩૬૪ નમુત્યુ પf સુત્ર બોલ્યા પછી ઈરિયાવહિયા કરે. ૩૬૬ ઈરિયાવહિયા સૂત્રમાં સંપદા અને પદો. ૩૬૭-૩૮૧ ઈરિયાવહિયા સૂત્રની વ્યાખ્યા. ૩૮૩ કાઉસ્સગ્ન કરવાનાં કારણો. ૩૮૪-૩૮૮ “તસ્સ ઉત્તરી” સૂત્રની વ્યાખ્યા. ૩૯૦-૩૯૧ ઈરિયાવહિયા કર્યા પછી ચૈત્યવંદન કહે, પછી આચાર્યાદિને
વંદન કરે, પછી અરિહંત એઈયાણું સૂત્ર કહે. ૩૯૨-૩૯૪ અરિહંત સૂત્રમાં વાક્ય-સંપદા-પદોની સંખ્યા.