________________
ચૈત્યવદન મહાભાષ્ય
ગાથા - ' વિષય
૧૯૫
* ૧૯૦-૧૯ર પ્રદક્ષિણાત્રિક ૧૯૩ પ્રણામત્રિક ૧૯૪' પ્રતિમા ઉપરથી નિર્માલ્યને દૂર કરે.
જિનમંદિરપ્રમાર્જન. ૧૯૬ કોઈએ સારા વૈભવથી પૂજા કરી હોય તો બિંબ વિશેષ
શોભાવાળું બને તેમ કરે. ૧૯૭-૧૯૮ મૂલનાયકની વિશેષથી પૂજા ઉચિત છે. ૨૦૦ પૂજા ત્રિક ૨૦૧ ‘મુખકોશથી નાસિકા બાંધીને પૂજા કરવી જોઈએ. ૨૦૨ ઘી-દૂધ-દહીંથી મિશ્રિત સુગંધી જલથી પૂજા કરે. ૨૦૨ પર્વદિવસોમાં ગીત-વાજિંત્રઆદિ પૂર્વક પૂજા કરે. ૨૦૯-૨૧૨ પંચોપચારા વગેરે ત્રણ પ્રકારની પૂજા. ૨૧૩-૨૧૫ વિદ્ગોપશમની આદિ ત્રણ પ્રકારની પૂજા. ૨૧૬ સંપૂર્ણ પૂજા ન થઈ શકે તો અક્ષત આદિથી પૂજા કરવી. ૨૧૯-રપ અવસ્થાત્રિક - - રર૬-૨૨૮ દિશિ ત્રિક-ત્રણ દિશામાં જોવાનો ત્યાગ. ૨૨૯-૨૩૦ પ્રમાર્જનત્રિક ૨૩૧-૧૩૪ આલંબનત્રિક (સૂત્ર-અર્થ-પ્રતિમા) ૨૩૫-૪૦ મુદ્રાત્રિક - ૨૪૧-૨૪૫ એકી સાથે વર્ણાદિત્રણેમાં ઉપયોગ થઈ શકે. ર૪૬ પ્રદક્ષિણા આપતાં સ્તોત્રનો પાઠ થઈ શકે. ૨૪૭-૨૫૧ પ્રણિધાનત્રિક રપ૩-૨૫૪ બીજું પ્રણિધાનત્રિક