SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય ગાથા વિષય ૧૩૬ શાસનની મલિનતા ન થાય એ માટે અનુચિત આચરણને છુપાવવો જોઈએ. ૧૩૭ સંઘની આશાતના ન કરવાનો દૃષ્ટાંતપૂર્વક ઉપદેશ. ૧૩૮-૧૪૪ જિનબિંબની સ્નાન આદિથી પૂજા ન કરવા સંબંઘી પૂર્વપક્ષ ઉત્તરપક્ષ. ૧૪૫-૧૫૬ એકવાર ચઢાવેલાં વસ્ત્રાદિ બીજીવાર ચઢાવી શકાય. ૧૪૮-૪૫૨ અહીં આચરણાની વિચારણા અપ્રસ્તુત નથી. ૧૫૩-૧૬૦ ચૈત્યવંદનના જધન્ય-જઘન્ય વગે૨ે નવ પ્રકારો. શક્તિસંપન્ને ઉભયકાલ ત્રણ પ્રકારનું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું જોઈએ. ૧૬૨ ૧૬૩-૧૬૪ છ ચૈત્યવંદનો ચૈત્યપરિપાટીઆદિમાં દેશ-કાલ પ્રમાણે કરવા જોઈએ. ૧૬૬ પંચાશકમાં કહેલા ચૈત્યવંદનના ત્રણ પ્રકાર. ૧૭૩ ૧૬૭-૧૭૨ ચૈત્યવંદન ના જઘન્ય વગેરે ભેદો. ચૈત્યવંદનના નવ ભેદો સૂત્રપાઠ અધિકારીની અપેક્ષાએ ચૈત્યવંદનના ત્રણ ભેદ્દો. ૧૭૪ ૧૭૫-૧૭૬ અપુનર્બંધકની વ્યાખ્યા અને લક્ષણ. સમ્યગ્દષ્ટિ વગેરેની વ્યાખ્યા. ૧૭૭ ૧૮૦-૧૮૧ દત્રિક ૧૮૩-૧૮૪ જિનમંદિરે જવાનો વિધિ ૧૮૫-૧૮૭ ૧૮૮ ૧૮૯ અને ક્રિયાની અપેક્ષાએ છે. પાંચ અભિગમ નિસીહિત્રિક-મંદિરમાં પ્રવેશતાં ત્રણ વાર નિસીહિ બોલે. અર્ધવનત પ્રણામ કે પંચાંગ પ્રણિપાત.
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy