________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
सिद्धे भो ! पयओ णमो जिणमए नंदी सया संजमे, देवं-नाग-सुवण्ण-किण्णरगणस्सब्भूअभावच्चिए । लोगो जत्थ पइट्ठिओ जगमिणं तेलुक्कमच्चासुरं, धम्मो वडउ सासओ विजयऊ धम्मुत्तरं वड्डउ ।।४।। सिद्धे लद्धपइटे, अक्खलिए कुमयसत्थनिवहेण । अहवा सिद्धे णिच्चे, तिकालभाविप्पहावेण ॥६७९॥ सिद्धान् लब्धप्रतिष्ठान् अस्खलितान् कुमतशास्त्रनिवहेन । अथवा सिद्धान् नित्यान् त्रिकालभाविप्रभावेण ।।६७९।।
वे सिद्धे भो! पयओ० मे सूत्रनो अर्थ ४ छ
સિદ્ધ એટલે પ્રતિષ્ઠાને પામેલું. જિનમત પ્રતિષ્ઠાને પામેલું છે તેનું કારણ એ છે કે કુમતના શાસ્ત્રસમૂહથી સ્કૂલના પામ્યું નથી. અથવા સિદ્ધ એટલે નિત્ય. જિનમતનો પ્રભાવ ત્રણે કાળ રહેતો હોવાથી જિનમત નિત્ય છે. (૬૭૯)
सिद्धे वा विक्खाए, सदेव-मणुयऽसुरम्मि लोयम्मि ।
भो आमंतणसद्दो, अइसयनाणीण सव्वाणं ॥६८०॥ सिद्धा वा विख्याताः सदेव-मनुजा-ऽसुरे लोके । भोः आमन्त्रणशब्दोऽतिशयज्ञानिनां सर्वेषाम् ।।६८०।। ।
અથવા સિદ્ધ એટલે દેવ-મનુષ્ય-અસુરથી સહિત લોકમાં વિખ્યાત બનેલું. મને એ આમંત્રણ વાચક શબ્દ છે. વિશિષ્ટ જ્ઞાની બધાને આમંત્રણ છે કે भा५. मी. (६८०)
भो ! पेच्छह अइसइणो, पमायचाएण एस पयओ हं। वयणेण तं पयासइ, होउ नमो मे जिणमयस्स ॥६८१॥ भोः ! प्रेक्षध्वमतिशयिनः प्रमादत्यागेन एष प्रयतोऽहम् । .. वचनेन तत् प्रकाशते भवतु नमो मम जिनमतस्य ।।६८१।।
૨૮૦