SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય धर्मः श्रुतधर्म एव एते तु सारश्च तस्य माहात्म्यम् । उपलभ्य ज्ञात्वा करोति लुप्त इकारोऽत्र ।।६७७।। ધર્મ એટલે શ્રતધર્મ જ. જન્મનાશ વગેરે શ્રતધર્મનો સાર = માહાભ્ય છે. ૩વર્તમ એટલે જાણીને. અરે એ સ્થળે રેફ એમ સમજવું. અહીં કારનો લોપ થયો છે. (૬૭૭) સિદ્વિત્રિાદિ પમાડ્યો, એગ્રો સત્યાગ્રો તમ્પિ વિસમ્મિા जाणियजिणवयणाणं, न एस जुत्तो त्ति भावत्थो ॥६७८॥ शिथिलत्वमिह प्रमादो भेदोऽर्थात् तस्मिन् विषये । જ્ઞાનનવનાનાં નૈષ યુતિ ભાવાર્થ II૬૭૮ના અહીં પ્રમાદ એટલે શિથિલતા, અર્થાત્ ભેદ, તે વિષયમાં = કૃતધર્મને વિષે. શ્રતધર્મને વિષે શિથિલતા = ભેદ. જિનવચનના જાણકારને મૃતધર્મ વિષે પ્રમાદ યોગ્ય નથી. વિશેષાર્થ મેગો મલ્હાવોએ પ્રયોગનો તાત્પર્ય આ પ્રમાણે છે– શબ્દાર્થની -અપેક્ષાએ પ્રમાદનો અર્થ શિથિલતા ગણાય, પણ પરમાર્થની અપેક્ષાએ પ્રમાદનો અર્થ ભેદ થાય. ભેદ એટલે વિનાશ. પ્રાકૃત ભાષામાં ભેદ શબ્દનો વિનાશના અર્થમાં પણ પ્રયોગ થાય છે. શ્રુતધર્મમાં પ્રમાદ કરવાથી શ્રુતધર્મનો વિનાશ થાય છે. પ્રમાદથી ભણેલું ભૂલી જાય અથવા શાસ્ત્ર ગ્રંથોનું સંરક્ષણ વગેરે ન કરે ઈત્યાદિ અનેક રીતે - શ્રુતનો વિનાશ થાય. આમ પરમાર્થથી પ્રમાદ શબ્દનો ભેદ અર્થ છે. - અથવા મૃતધર્મ વિષે અર્થથી ભેદ ફેરફાર, અર્થાત્ શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ ન કરતાં બીજો અસંગત અર્થ કરવો. શબ્દનો અસંગત અર્થ કરવો એ પ્રમાદ છે = મહા પ્રમાદ છે. કારણકે અર્થભેદથી ક્રિયાભેદ થાય. ક્રિયાભેદથી મોક્ષ અભાવ થાય. મોક્ષના અભાવમાં સર્વવિરતિ વગેરે બધું નિષ્ફળ થાય. (૬૭૮). તહીં- “સિદ્ધ મો ! પો ” વૃત્ત સૂત્રમ્ II पूर्णमूलम् - ૨૭૯
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy