________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
.अचिरादेव्युदरेऽवतीर्णे षोडशे तीर्थकरे ।
अशिवं झटिति प्रणष्टं तिमिरमिव समुद्गते सूर्ये ।। ५९६ ।। जाया पुरम्म संती, तत्तो तुट्टेण वीससेणेणं । संति त्ति कयं नामं, तिलोयचूडामणिजिणस्स ॥ ५९७ ॥ जाता पुरे शान्तिः ततस्तुष्टेन विश्वसेनेन । शान्तिरिति कृतं नाम त्रिलोकचूडामणिजिनस्य ।। ५९७ ।।
શાંતિ એવા નામનું બીજું પણ કારણ છે. ગજપુરનગરમાં ક્ષુદ્રદેવના કોપદોષથી મહાન ઉપદ્રવ થયો. સોળમાં તીર્થંકરનું અચિરા દેવીના ઉદરમાં અવતરણ (= આગમન) થતાં જેવી રીતે સૂર્યોદય થતાં અંધકાર નાશ પામે તેમ ઉપદ્રવ તરત નાશ પામી ગયો. નગરમાં શાંતિ થઈ. તેથી તુષ્ટ થયેલા વિશ્વસેન રાજાએ ત્રિલોક ચૂડામણિ એવા જિનનું શાંતિ એવું નામ કર્યું. (૫૯૫ થી ૫૯૭)
रयणमयमह्यथूभं, दट्टण घरंगणागयं सुमिणे ।, जं पडिबुद्धा देवी सुयस्स कुंथू कयं नाम ॥ ५९८ ॥ रत्नमयमहास्तूपं दृष्ट्वा गृहाङ्गणागतं स्वप्ने । यत् प्रतिबुद्धा देवी सुतस्य कुन्थुः कृतं नामं ।।५९८।।
(કુંથુ એટલે સ્તુપ.) ભગવાનના માતા સ્વપ્નમાં ઘરના આંગણે આવેલ
રત્નમય મહાન સ્તુપને જોઈને જાગી ગયા, તેથી પુત્રનું‘કુંથુ’ એવું નામ કર્યું. (૫૯૮) नो राइ नो पयच्छइ, सावं वाऽणुग्रहं च जीवाणं । राग-द्दोसविउत्तो, होइ जिणेंदो अरो तेण ॥ ५९९ ॥ नो राति नो प्रयच्छति शापं वाऽनुग्रहं च जीवानाम् । राग-द्वेषवियुक्तो भवति जिनेन्द्रोऽरस्तेन ।। ५९९ ।।
અર શબ્દના અ અને ૨ એમ બે વિભાગ છે. અનો નિષેધ અર્થ છે.
૨ એટલે આપનાર. રાગ-દ્વેષથી રહિત ભગવાન જીવોને શાપ કે અનુગ્રહ આપતા નથી તેથી અર છે. (૫૯૯)
૨૫૦