________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
अंहवा - उत्तमरहंगजोगो, लद्धो सुमहारिओ अरो सुविणे । जणणीए तेण कयं, अरो त्ति नामं जिणेदस्स ॥६००॥ अथवाउत्तमरथाङ्गयोगो लब्धः सुमहार्होऽरः स्वप्ने । जनन्या तेन कृतमर इति नाम जिनेन्द्रस्य ।।६००।।
અથવા- માતાએ સ્વપ્નમાં ઉત્તમ રથની સાથે જોડાયેલો અતિ સુંદર અને અતિ કિંમતી ચક્રનો આરો જોયો. તેથી ભગવાનનું અર એવું નામ કર્યું.
विशेषार्थ:- सही उत्तमरथाङ्गयोगो में ५४नो विग्रह मा प्रमा छ उत्तमानि यानि रथाङ्गानि तेषु (तैः सह वा) योगः = सम्बन्धः यस्यासौ उत्तमरथाङ्गयोगः । मानो मावार्थ “उत्तम २थनी साथे हो।येतो" मेवो છે. કારણકે રથની સાથે જોડાય તો જ એનો રથનાં અંગોની સાથે સંબંધ थाय. (६००)
मोहाइमल्लमहणो, विज्जइ मल्लो परिग्गहे जम्हा । सुक्कज्झाणऽभिहीणो, भन्नइ तम्हा जिणो मल्ली ॥६०१॥ मोहादिमल्लमथनो विद्यते मल्लः परिग्रहे यस्मात् । शुक्ध्यानाभिधानो भण्यते तस्माद् जिनो मल्लिः ।।६०१।। अन्नं चकुच्छिगए जिणनाहे, देवीऍ पभावईऍ उप्पन्नो । वरसुरहिमल्लसयणम्मि डोहलो तेण मल्लिजिणो ॥६०२॥ अन्यच्च - कुक्षिगते जिननाथे देव्याः प्रभावत्या उत्पनः । वरसुरभिमाल्यशयने दोहदस्तेन मल्लिजिनः ।।६०२।।
મોહાદિરૂપ મલ્લનો નાશ કરે છે. કારણકે શુક્લ ધ્યાન નામનો મલ્લ | સર્વ પરિગ્રહોનો નાશ કરે છે. તેથી જિન મલ્લિ કહેવાય છે. બીજું કારણ આ
૨૫૧