SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય વિષય ગાથા ૫૭-૫૮ પ૯-૬૬ ૬૯-૭૬ ૭૭-૭૮ ૭૯ બિંબોનો નિષેધ કરવામાં મહાપાપ લાગે. અવજ્ઞા વગેરે પાંચ પ્રકારની આશાતના. અધિક જિનબિંબોનાં દર્શનથી અધિક આનંદ. અધિક પ્રતિમાના દર્શનથી મન મલિન થવામાં અજ્ઞાનતા કારણ છે. પ્રક્ષાલજલ આદિનો જિનબિંબોને પરસ્પર સ્પર્શ લોકવિરુદ્ધ નથી. અશરીરી અરિહંતોની મૂર્તિ બનાવવાનું કારણ.' પ્રતિમાના કાયોત્સર્ગ અને પર્યક એ બે સંસ્થાન. ક્યા ભગવાન કયા સંસ્થાનમાં મુક્તિ પામ્યા. . અંતિમ સમયે જે સંસ્થાન હોય તે જ સંસ્થાન મોક્ષમાં હોય. પ્રતિમાઓમાં પ્રાતિહાર્ય વગેરેના નિર્માણનું કારણ. તીર્થકરો યોગમુદ્રામાં દેશના આપે. આચાર્યો યોગમુદ્રામાં વ્યાખ્યાન કરે છે. પરસ્પર જલસ્પર્શથી આશાતનાની કલ્પનાએ મોટી આશાતના છે. મલરહિત પણ જિનબિંબનું પ્રક્ષાલન કરવાનું કારણ. સ્નાનજલ નિર્માલ્ય નથી. દેવો એક જ અંગલુછણા થી ૧૦૮ પ્રતિમાઓને લૂછે છે. આદરથી કરાતું જિનસ્નાન શુભ ફળ આપે છે. પરસ્પર જલસ્પર્શથી આશાતના ન થાય તેનું દૃષ્ટાંતથી સમર્થન. કર્મક્ષયનું કારણ ભાવવિશુદ્ધિ છે એ વિષયનું દૃષ્ટાંતથી સમર્થન. કેવા પરિણામ શુદ્ધ હોય ? ૮૨-૮૫ ૮૬-૧૦૧ ૧૦૨
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy