________________
ચૈિત્યવન્દન મહાભાષ્ય
વિષયાનુક્રમણિકા
L
૧-૯
,
૧૧
ગાથા વિષય
મંગલ વગેરે અનુબંધચતુષ્ટય ૧૦
ચૈત્યવંદન કરવાનો હેતુ ચૈત્યવંદનનો અધિકારી
ચૈિત્યવંદનનો કાળ. ૧૨-૧૪ ચૈત્યવંદન શબ્દનો અર્થ. ૧૫-૨૩ આચરણા પણ સૂત્રની જેમ પ્રમાણ છે. ૨૪ આચરણાને જીત કેમ કહેવામાં આવે છે. ૨૫ કેવી આચરણા પ્રમાણ છે ?
ર૬-૩ર એક જ પટ્ટમાં એકથી વધારે બિંબો કરાવી શકાય. - ૩૩ આચરણાને દૂષિત ન કરવી જોઇએ.
૩૪ વ્યક્તિપ્રતિષ્ઠા વગેરે ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા. . ૩૫
અવસરણ પ્રતિષ્ઠા * ૩૬-૪૫ એક પટ્ટમાં કે પથ્થરમાં અને એક મંદિરમાં પણ એકથી વધારે
બિંબો ન કરાવવા જોઈએ તે અંગે શિષ્યની દલીલો. - ૪૬-૪૭ શિષ્યની દલીલોનું નિરાકરણ. - : ૪૮-૪૯ એકમંદિરમાં અનેક બિંબો કરાવી શકાય.
૫૦-૫૧ " સુજ્ઞોને જિનબિંબોમાં સ્વામી-સેવક બુદ્ધિ થતી નથી. - પર એક જ જિનબિંબને વંદનાદિ કરવામાં આશાતના ન થાય. પ૩ એક જિનબિંબની વિશેષ પૂજા કરવામાં બીજા જિનો વિષે
અવજ્ઞાનો પરિણામ હોતો નથી. પ૪-૫૬ ઉચિત પ્રવૃત્તિ આશાતના નથી. અનેક પ્રિતમાઓનો નિષેધ
મોટી આશાતના છે.