SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈિત્યવન્દન મહાભાષ્ય વિષયાનુક્રમણિકા L ૧-૯ , ૧૧ ગાથા વિષય મંગલ વગેરે અનુબંધચતુષ્ટય ૧૦ ચૈત્યવંદન કરવાનો હેતુ ચૈત્યવંદનનો અધિકારી ચૈિત્યવંદનનો કાળ. ૧૨-૧૪ ચૈત્યવંદન શબ્દનો અર્થ. ૧૫-૨૩ આચરણા પણ સૂત્રની જેમ પ્રમાણ છે. ૨૪ આચરણાને જીત કેમ કહેવામાં આવે છે. ૨૫ કેવી આચરણા પ્રમાણ છે ? ર૬-૩ર એક જ પટ્ટમાં એકથી વધારે બિંબો કરાવી શકાય. - ૩૩ આચરણાને દૂષિત ન કરવી જોઇએ. ૩૪ વ્યક્તિપ્રતિષ્ઠા વગેરે ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા. . ૩૫ અવસરણ પ્રતિષ્ઠા * ૩૬-૪૫ એક પટ્ટમાં કે પથ્થરમાં અને એક મંદિરમાં પણ એકથી વધારે બિંબો ન કરાવવા જોઈએ તે અંગે શિષ્યની દલીલો. - ૪૬-૪૭ શિષ્યની દલીલોનું નિરાકરણ. - : ૪૮-૪૯ એકમંદિરમાં અનેક બિંબો કરાવી શકાય. ૫૦-૫૧ " સુજ્ઞોને જિનબિંબોમાં સ્વામી-સેવક બુદ્ધિ થતી નથી. - પર એક જ જિનબિંબને વંદનાદિ કરવામાં આશાતના ન થાય. પ૩ એક જિનબિંબની વિશેષ પૂજા કરવામાં બીજા જિનો વિષે અવજ્ઞાનો પરિણામ હોતો નથી. પ૪-૫૬ ઉચિત પ્રવૃત્તિ આશાતના નથી. અનેક પ્રિતમાઓનો નિષેધ મોટી આશાતના છે.
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy