________________
ચૈત્યવદન મહાભાષ્ય
अस्यार्थस्याभिधायकं । 'दु त्ति' दु इत्येतदक्षरं जुगुप्से निन्दाम्यात्मानं दुष्कृतकर्मकारिणमित्यत्रार्थे वर्तत इति । अयमर्थः- मृदुमार्दवे दोषाच्छादने मर्यादायां च स्थितः सत्रहमात्मानं निन्दामीति ।।१२।।
... तथा कत्ति' क इत्येतदक्षरं कृतं विहितं मया नान्येन । पापं वितथासेवनरूपं इत्यत्रार्थे स्वदोषप्रतिपत्तिरूपे वर्तते । ‘ड त्ति य' ड इत्येतच्चाक्षरं डिये लंघयामि, तत् पापं उपशमेन करणभूतेन इत्यत्रार्थे वर्तते । एषोऽनन्तरोक्तः । 'मिच्छा मि दुक्कडं त्ति' प्राकृतशैल्या गाथानुलोम्याच्च मिथ्या मे दुष्कृतमित्यत्र पदे यान्यक्षराणि वर्णास्तेषां योऽर्थोऽभिधेयः स तथा । समासेन संक्षेपेणेति । ननु कथं प्रत्येकमक्षराणामर्थवत्ता युक्ता, पदेवाक्ययोरेवार्थदर्शनात् । अत्रोच्यते-प्रत्येकमप्यक्षराणामर्थोऽस्ति, अन्यथा तत्समुदायेऽप्यभावप्रसंगात् सिकतासु तैलवदिति । किं च संकेताधीन : पदानामों दृष्टः, स च यदि वर्णानामपि तथा स्यात्तदा न काचित्क्षतिरिति । दृश्यते च मननात् त्राणाच्च मन्त्र इत्यादिषु । इति गाथाद्वयार्थः ।।१३।। (पञ्चाशक १२/१२-१३)
મિચ્છા મિ દુક્કડ પદમાં મિ, છા, મિ, દુ, ક, ડે એમ છ અક્ષરો છે. દરેક અક્ષરનો અર્થ આ પ્રમાણે છે- મિ = મૃદુતા (નમ્રતા), ચ્છા = દોષોનું આછાદન કરવું-રોકવા, અર્થાત્ ફરી ન કરવા, મિ = મર્યાદામાં (ચારિત્રના આચારોમાં) રહેલ, દુ = દુષ્કત કરનાર આત્માની નિંદા કરું છું. આ ચાર અક્ષરોનો સમુદિત અર્થ આ પ્રમાણે છે-કાયાથી અને ભાવથી નમ્ર બનીને થયેલી ભૂલ ફરી નહિ કરું એવા ભાવથી ચારિત્રના આચારોમાં રહેલો હું દુષ્કૃત્ય કરનારા મારા આત્માની નિંદા કરું છું.
ક = મેં પાપ કર્યું છે એવી પાપની કબૂલાત, ડું = ઉપશમથી પાપને ઓળંગી જઉં છું, અર્થાત્ મેં પાપ કર્યું છે એવી કબૂલાત કરું છું અને ઉપશમભાવથી મારા કરેલા એ પાપથી રહિત બની જાઉં છું. મિચ્છા મિ દુક્કડ પદના અક્ષરોનો સંક્ષેપથી આ અર્થ છે.
પ્રશ્ન- સંપૂર્ણ પદ કે વાક્યનો અર્થ જોવામાં આવે છે, પદના પ્રત્યેક અક્ષરનો - અર્થ જોવામાં આવતો નથી. આથી પ્રત્યેક અક્ષરનો અર્થ યોગ્ય નથી. - ઉત્તર- પ્રત્યેક અક્ષરનો પણ અર્થ છે. જો પ્રત્યેક અક્ષરનો અર્થ ન હોય તો
૧૬૯