SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય अव्याबाधं भणितं व्याबाधाकारिकर्मविरहात् । देह-मनोगतबाधाविरहितमाधारहीनत्वात् ।।३५५।। વ્યાબાધા (= પીડા) કરનાર કર્મોનો અભાવ હોવાથી તે સ્થાનને અવ્યાબાધ કહ્યું છે. શારીરિક-માનસિક બાધાઓનો આધાર શરીર અને મન છે. ત્યાં શરીર અને મન ન હોવાથી તે સ્થાન શરીર-મન સંબંધી બાધાઓથી = पोमोथी रहित छ. (3५५) । नावत्तइ नागच्छइ, पुणो भवे तेण अपुणरावित्ति । संसारहेउकम्माऽभावेण जओ इमं भणियं ॥३५६॥ नाऽऽवर्तते नागच्छति पुनर्भवे तेनाऽपुनरावृत्ति । संसारहेतुकर्माऽभावेन यत इदं भणितम् ।। ३५६।। સિદ્ધસ્થાનમાં ગયેલો આત્મા સંસારના હેતું એવાં કર્મોનો અભાવ હોવાથી ફરી સંસારમાં નથી આવતો, આથી તે સ્થાન અપુનરાવૃત્તિ છે. કારણકે भा (= नीथेनी Puथामाशे त) ( छ. (3५६) १ दड्डम्मि जहा बीए, न होइ पुणरंकुरस्स उप्पत्ती । तह कम्मबीयनासे, पुणब्भवो नत्थि सिद्धाणं ॥३५७॥ दग्धे यथा बीजे न भवति पुनरङ्करस्योत्पत्तिः । ' तथा कर्मबीजनाशे पुनर्भवो नास्ति सिद्धानाम् ।।३५७।। १. अनेन पद्येन सह तोलयन्तु इदं पद्यम्-'दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे नारोहति भवाङ्कुरः' ।।-तत्त्वार्थ-दशमाध्यायेऽन्तिमसूत्रभाष्यप्रान्तभागेऽष्टमः श्लोकः। જેવી રીતે બીજ બળી જતાં તેમાંથી ફરી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તે રીતે કર્મરૂપી બીજનો નાશ થતાં સિદ્ધોનો ફરી જન્મ થતો નથી. (૩૫૭) सिझंति तत्थ जीवा, गम्मइ जीवेहिँ तेण सिद्धिगई। तं चेव नामधेयं, अभिहाणं तस्स ठाणस्स ॥३५८॥ . सिध्यन्ति तत्र जीवा गम्यते जीवैस्तेन सिद्धिगतिः । तदेव नामधेयमभिधानं तस्य स्थानस्य ।।३५८।। .. ૧૫૮
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy