________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
- एक एष आलापो द्वितीयः शिवमचलमादिकोऽत्र । तृतीयो नमो जिनेभ्यो जितभयेभ्यस्तु ज्ञातव्यः ।। ३५२ ।।
नवभी संपामा (सव्वन्नूयं सव्वधरिसीएi) खेड खातावो छे. સિવ-મયલ વગેરે બીજો આલાવો છે. ‘નમો જિણાણું જિઅભયાર્ણ” એ ત્રીજો खासावो भावो. (उप२ )
सिवमुवसग्गविउत्तं, सिद्धसरूवं पयं च सिद्धाणं । साहाविय - पाओगियचलणाभावाओ तं अचलं ॥ ३५३ ॥
शिवमुपसर्गवियुक्तं सिद्धस्वरूपं पदं च सिद्धानाम् । स्वाभाविक-प्रायोगिकचलनाभावात्तदचलम् ।।३५३।।
સિદ્ધોનું સિદ્ધસ્વરૂપ સ્થાન શિવ છે = ઉપદ્રવોથી રહિત છે. સ્વાભાવિક કે પ્રાયોગિક ચલન ન હોવાથી તે સ્થાન અચલ છે.
વિશેષાર્થઃ— સિદ્ધસ્વરૂપ સ્થાનનો સ્વયં ચલાયમાન થવાનો સ્વભાવ ન હોવાથી સ્વાભાવિક ચલન નથી, તથા બીજાઓના પ્રયત્નથી પણ ચલાયમાન થતું न होवाथी प्रायोगिक यवन पए। नथी, साथी जयल छे. (343)
..अरुयं रोगाभावा, अणंतनाणोव ओगओऽणंतं । 'नासनिमित्ताभावा, नायव्वं अक्खयं तं तु ॥ ३५४ ॥
अरुजं रोगाभावादनन्तज्ञानोपयोगतोऽनन्तम् । नाशनिमित्ताऽभावाज्ज्ञातव्यमक्षयं तत्तु ।। ३५४ ।।
રોગ ન હોવાથી અરુજ છે. અનંતજ્ઞાનનો ઉપયોગ હોવાથી અનંત છે. નાશનું કારણ ન હોવાથી તે સ્થાન અક્ષય જાણવું. (૩૫૪)
अव्वाबाहं भणियं, वाबाहाकारिकम्मविरहाओ । देह-मणोगयबाह्यविरहियमाहारहीणत्ता ॥ ३५५॥
૧૫૭