________________
ચૈત્યવદન મહાભાષ્ય
વર કેવલજ્ઞાન-કેવલદર્શનને ધારણ કરનારા અરિહંતોને આ મારો નમસ્કાર થાઓ. (૩૪૫)
विणियट्ट ति पणटुं, छउमं चउघाइकम्मरूवं तु ।
जेसिं तेसि नमो मे, सत्तमिया संपया दुपया ॥३४६॥ विनिवृत्तमिति प्रणष्टं छद्म चतुर्घातिकर्मरूपं तु । . येभ्यस्तेभ्यो नमो मे सप्तमिका संपद् द्विपदा ।।३४६।।
વિનિવૃત્ત = વિવૃત્ત) એટલે નાશ પામેલ. છદ્મ એટલે ચારવાતિકર્મ જેમના ચાર ઘાતકર્મો નાશ પામ્યા છે તે અરિહંતોને મારો નમસ્કાર થાઓ. આ બે પદવાળી સાતમી સંપદા છે. (૩૪૬)
नणु अट्ठ वि कम्माइं, जिणाण नट्ठाइँ किं चउक्केण ? । सच्चं ओसरणत्थे, पडुच्च छउमक्खओ भणिओ ॥३४७॥ नन्वष्टापि कर्माणि जिनानां नष्टानि किं चतुष्केण ? । .
सत्यमवसरणार्थे प्रतीत्य छद्मक्षयो भणितः ।।३४७।। : પ્રશ્ન – અરિહંતોના આઠેય કર્મો નાશ પામ્યા છે. તો અહીં ચારઘાતી
કર્મો નાશ પામ્યા છે એમ કેમ કહ્યું? ' : ઉત્તર– તમારું કહેવું સાચું છે. અહીં અરિહંત સમવસરણમાં બિરાજમાન
છે એ અવસ્થાની અપેક્ષાએ (= ભાવ અરિહંતની અપેક્ષાએ) ચારઘાતી કર્મો નાશ પામ્યા છે એમ કહ્યું છે. (૩૪૭).
रागद्दोसजयाओ, होति जिणा जावया य अन्नेसिं । तित्रा य भवसमुदं, अन्नेसिं तारया य जिणा ॥३४८॥ राग-द्वेषजयाद् भवन्ति जिना जापकाश्चान्येषाम् । तीर्णाश्च भवसमुद्रमन्येषां तारकाश्च जिनाः ।।३४८।।
અરિહંતો સ્વયં રાગ-દ્વેષને જિતનારા હોવાથી જિન છે, અને બીજાઓને પણ જિતાડનારા હોવાથી જાપક છે. સ્વયં સંસાર સમુદ્રને તરી ગયા હોવાથી
૧૫૫