SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય • अथवा चतुर्दिग्धारं चतुरन्तं चक्रमेव निर्दिष्टम् । રાન-તપ:-શી-ભાવનાવતુર્ધાર ધર્મવમિત્રમ્ ભાર૪રા અથવા ચાર દિશાઓને ધારણ કરનાર ચકને જ ચાતુરંત કહ્યું છે. આ ધર્મરૂપી ચક્ર દાન-શીલ-તપ-ભાવના એ ચારને ધારણ કરે છે. વિશેષાર્થ – ચક્રવર્તી ચક્રની સહાયથી ભરતક્ષેત્રના ચાર અંત સુધી અધિપતિ બને છે. માટે અહીં ચક્રને ચાર દિશાઓને ધારણ કરનાર કહ્યું છે. જેવી રીતે ચક્ર ચાર દિશાઓને ધારણ કરે છે તેવી રીતે આ ધર્મરૂપ ચક્ર દાનશીલ-તપ-ભાવના એ ચારને ધારણ કરે છે. કારણકે ધર્મ દાન-શીલ-તપ-ભાવના સ્વરૂપ છે. (૩૪૩). चउगइअंतकरं ता, धम्मो वि हु चाउरंतचक्कसमो। वटुंति तेण वरधम्मचक्कवट्टी जिणा तम्हा ॥३४४॥ चतुर्गत्यन्तकरं ततो धर्मोऽपि खलु चातुरन्तचक्रसमः । वर्त्तन्ते तेन वरधर्मचक्रवर्त्तिनो जिनास्तस्मात् ।।३४४।। આ ધર્મચક્ર ચારગતિના અંતને કરે છે. આથી ધર્મ પણ ચાતુરંત ચક્ર સમાન છે. તેથી અરિહંતો શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. . . વિશેષાર્થ– ૩૪૦-૩૪૧-૩૪ર એ ત્રણ ગાથાઓમાં ચક્રવર્તીને પ્રધાન રાખીને અને ૩૪૩-૩૪૪ એ બે ગાથાઓમાં ચક્રને પ્રધાન રાખીને અરિહંતને ચક્રવર્તી તુલ્ય કહ્યા છે. (૩૪૪) अप्पडिहयमक्खलियं, वरं पहाणं ति खाइगत्तेण । केवलियनाण-दंसणधराण एसो मम पणामो ॥३४५॥ अप्रतिहतमस्खलितं वरं प्रधानमिति क्षायिकत्वेन । केवलिकवरज्ञानदर्शनधरेभ्य एष मम प्रणामः ।।३४५।। ભીંત આદિથી ખલના નહિ પામવાના કારણે અસ્મલિત છે. વર એટલે પ્રધાન. ક્ષાયિક હોવાના કારણે પ્રધાન છે. અપ્રતિહત અને ૧૫૪
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy