SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય દિશાની અપેક્ષાએ સો યોજન કહ્યા છે. ઉપર-નીચે ૧૨-૧રી યોજના અને પૂર્વ આદિ દરેક દિશામાં ૨૫ યોજન એમ સવાસો યોજન થાય. (૩૧૨-૩૧૩) : તહાદિपुबुप्पन्ना रोगा, पसमंती ईति-वइर-मारीओ। अइबुट्ठि अणावुट्ठी, न होइ दुब्भिक्ख-डमरं वा ॥३१४॥ તથાદિ પૂર્વોત્પન્ના રો: પ્રાન્તિ તિ-વેર-માર્યઃ | अतिवृष्टिरनावृष्टिर्न भवति दुर्भिक्ष-डमरं वा ।।३१४।। તે આ પ્રમાણે પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો નાશ પામે છે. ઈતિ, વૈર, મારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ અને ડમર ન થાય. ' વિશેષાર્થ– ઈતિ = ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ વેર = સ્ત્રી, ભૂમિ આદિના કારણે થયેલ વૈર-વિરોધ. મારી = કૂરગ્રહ, દુષ્ટભૂત, ડાકણ, પ્લેગ વગેરેથી અકાલ મરણ. અતિવૃષ્ટિ = જરૂરિયાતથી વધારે વરસાદ કે અકાળે વરસાદ, અનાવૃષ્ટિ = જરૂરિયાતથી અતિશય ઓછો વરસાદ કે બિલકુલ વરસાદનો અભાવ, દુર્મિક્ષ = દુકાળ, ડમર = સ્વ-પરદેશનું યુદ્ધ. | તીર્થકર જે સ્થાનમાં પધારે તે સ્થાનમાં સવાસો યોજન સુધી જ્યારે પધારે તેનાથી છ મહિના પહેલાં થયેલા રોગ અને ઈતિ વગેરે નાશ પામે છે. અને વિહાર કરી ગયા પછી છ મહિના સુધી ન થાય. (૩૧૪) पुरिसवरगंधहत्थीण ताण सोंडीरभावकलियाणं । રોડ પામો સો, વડપવા સંપથી પણ રૂપા पुरुषवरगन्धहस्तिभ्यस्तेभ्यः शौण्डीरभावकलितेभ्यः ।। भवतु प्रणाम एष चतुष्पदा संपदेषा ।।३१५।। પરાક્રમથી યુક્ત અને પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન અરિહંતોને ૧૪૪
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy