________________
ચૈત્યવદન મહાભાષ્ય
દિશાની અપેક્ષાએ સો યોજન કહ્યા છે. ઉપર-નીચે ૧૨-૧રી યોજના અને પૂર્વ આદિ દરેક દિશામાં ૨૫ યોજન એમ સવાસો યોજન થાય. (૩૧૨-૩૧૩) :
તહાદિपुबुप्पन्ना रोगा, पसमंती ईति-वइर-मारीओ। अइबुट्ठि अणावुट्ठी, न होइ दुब्भिक्ख-डमरं वा ॥३१४॥
તથાદિ
પૂર્વોત્પન્ના રો: પ્રાન્તિ તિ-વેર-માર્યઃ | अतिवृष्टिरनावृष्टिर्न भवति दुर्भिक्ष-डमरं वा ।।३१४।। તે આ પ્રમાણે
પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો નાશ પામે છે. ઈતિ, વૈર, મારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્ભિક્ષ અને ડમર ન થાય. '
વિશેષાર્થ– ઈતિ = ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ વેર = સ્ત્રી, ભૂમિ આદિના કારણે થયેલ વૈર-વિરોધ. મારી = કૂરગ્રહ, દુષ્ટભૂત, ડાકણ, પ્લેગ વગેરેથી અકાલ મરણ. અતિવૃષ્ટિ = જરૂરિયાતથી વધારે વરસાદ કે અકાળે વરસાદ, અનાવૃષ્ટિ = જરૂરિયાતથી અતિશય ઓછો વરસાદ કે બિલકુલ વરસાદનો અભાવ, દુર્મિક્ષ = દુકાળ, ડમર = સ્વ-પરદેશનું યુદ્ધ.
| તીર્થકર જે સ્થાનમાં પધારે તે સ્થાનમાં સવાસો યોજન સુધી જ્યારે પધારે તેનાથી છ મહિના પહેલાં થયેલા રોગ અને ઈતિ વગેરે નાશ પામે છે. અને વિહાર કરી ગયા પછી છ મહિના સુધી ન થાય. (૩૧૪)
पुरिसवरगंधहत्थीण ताण सोंडीरभावकलियाणं । રોડ પામો સો, વડપવા સંપથી પણ રૂપા पुरुषवरगन्धहस्तिभ्यस्तेभ्यः शौण्डीरभावकलितेभ्यः ।। भवतु प्रणाम एष चतुष्पदा संपदेषा ।।३१५।। પરાક્રમથી યુક્ત અને પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન અરિહંતોને
૧૪૪