SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય ललाटदेश एव । इति एतत् । आहुरिति शेषः । इति गाथार्थः (पञ्चाशक ३/२१) . બે હાથની આંગળીઓ પરસ્પર સામસામી અડેલી રાખી, અંદરથી બંનેય હથેળી પોલી રાખવી, જેથી બહારથી બંને હથેળીનો મધ્યભાગ ઊંચો રહે. આ પ્રમાણે રાખેલા બે હાથ સામસામે અડાડેલી બે મોતીની છીપના આકારે બને છે. આવા બે હાથ લલાટે લગાડવાથી અથવા બીજાઓના મતે લલાટથી દૂર રાખવાથી મુક્તાશક્તિ મુદ્રા થાય છે. સામ સામે રહેલી મોતીની છીપ જેવી મુદ્રા તે મુક્તાશુક્તિ મુદ્રા. (૨૪૦) વો – वन्नाइसु उवओगो, जुगवं कह घडइ एगसमयम्मि ? । दो उवओगा समए, केवलिणो वि हु न जं इट्ठा ॥२४१॥ વીજ:वर्णादिषूपयोगो युगपत्कथं घटत एकसमये । द्वावुपयोगौ समये केवलिनोऽपि खलु न यदिष्टौ ।।२४१।। શિષ્ય પ્રશ્ન કરે છે વર્ણ, અર્થ અને અલંબન એ ત્રણમાં એકી સાથે એક સમયે ઉપયોગ કેવી રીતે ઘટે ? કારણકે કેવલીને પણ એક સમયમાં બે ઉપયોગ જિનમતમાં ઈષ્ટ નથી. (૨૪૧) कमसो वि संभवंता, जुगवं नज्जति ते वि भिन्ना वि। चित्तस्स सिग्घकारित्तणेण एगत्तभावाओ ॥२४२॥ आचार्य:क्रमशोऽपि संभवन्तौ युगपज्ज्ञायते तावपि भिन्नावपि । चित्तस्य शीघ्रकारित्वेनैकत्वभावात् ।।२४२।। આચાર્ય ઉત્તર આપે છેબે ઉપયોગ ક્રમશઃ થાય છે = જુદા જુદા સમયે થાય છે. અને બંને ૧૦૯
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy