________________
ચૈત્યવદન મહાભાષ્ય
તદિવં પંચુવારી, યુસુમ-Sાય-ઘ-ધૂવ-રીવેદિ फल-जल-नेवज्जेहिं, सहादुरूवा भवे सा उ ॥२१०॥ તÀä પડ્યોપચારા સુમા-ક્ષત-ન્ય-ધૂપ-વીરેઃ |
--નૈવેદ સહાડપા ભવેત્સા તુ //ર૧૦ના
પુષ્પ, અક્ષત, ગંધ = ચંદન), ધૂપ અને દીપથી પંચોપચારા પૂજા થાય છે: ફલ, જલ અને નૈવેદ્યની સાથે પુષ્પાદિ પાંચથી અષ્ટોપચારા પૂજા થાય છે. (૨૧)
अन्ने अट्ठवयारं, भणंति अटुंगमेव पणिवायं । નો પુન સુન સીસ, ર ા ગાન્ની નિષ્યિ રીશા : अन्येऽष्टोपचारां भणन्त्यष्टाङ्गमेव प्रणिपातम् । स पुनः श्रुते न दृश्यते न चाचीर्णो जिनमते ।।२११।।
બીજાઓ અષ્ટાંગ પ્રણિપાતને જ અષ્ટોપચારા પૂજા કહે છે. તે પ્રકાર શાસ્ત્રમાં દેખાતો નથી. અને જિનશાસનમાં કોઈથી આચરાયેલી પણ નથી.
વિશેષાર્થ – પ્રણિપાત એટલે ખમાસમણું. આપણે પાંચ અંગો જમીનને સ્પર્શે તે રીતે પ્રણિપાત કરીએ છીએ. જૈનેતરોમાં આઠ અંગો જમીનને સ્પર્શે તે રીતે પ્રણિપાત કરવામાં આવે છે, અર્થાત્ દંડની જેમ લાંબા સૂઈને પ્રણિપાત કરવામાં આવે છે. તે આઠ અંગો આ પ્રમાણે છે– મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ, અને બે જંઘા. ષોડશક પ્રકરણમાં પૂજા ષોડશકની ત્રીજી ગાથાની ટીકામાં પંચાંગ પ્રણિપાતને પંચોપચારા અને અષ્ટાંગ પ્રણિપાતને અષ્ટોપચારા પૂજા કહી છે. પ્રસ્તુત ગ્રંથમાં અષ્ટાંગ પ્રણિપાત પ્રત્યે અરુચિભાવ જણાવ્યો છે. (૨૧૧)
सव्वोवयारजुत्ता, ण्हाण-ऽच्चण-नट्ट-गीयमाईहिं। पव्वाइएसु कीरइ, निच्चं वा इड्डिमंतेहिं ॥२१२॥ સર્વોપરયુગ નાના-ડર્બન-નૃત્ય-ગીતમઃ | पर्वादिकेषु क्रियते नित्यं वा ऋद्धिमद्भिः ।।२१२।।
ઋદ્ધિમાન શ્રાવકો વડે દરરોજ કે પર્વ વગેરે દિવસોમાં સ્નાન, સન્માન, નૃત્ય, ગીત આદિથી જે પૂજા કરાય તે સર્વોપચારા પૂજા છે. (૨૧૨)