________________
ચૈત્યવદન મહાભાષ્યા
અહીં ષોડશકપ્રકરણની ગાથા, તેની ટીકા અને તેનો ગુજરાતી ભાવાર્થ . मा प्रभाए। छ
पञ्चोपचारयुक्ता काचिच्चाष्टोपचारयुक्ता स्यात् ।
ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ।।९-३।। • एका पञ्चोपचारयुक्ता- पञ्चभिः जानुद्वय-करद्वयोत्तमाङ्गलक्षणै-रुपचारैर्युक्तेति कृत्वा, पञ्चभिः उपचारैः = अभिगमैः युक्तेति वा कृत्वा । काचित् अष्टोपचारयुक्ता • = अष्टभिरङ्गैः शीर्पोरउदरपृष्ठबाहुद्वयोरुद्वयल- क्षणैरुपचारोऽस्यामिति हेतोः । अन्या ऋद्धिविशेषात् दशार्णभद्रादिन्यायेन सर्वोपचारा = सर्वेः प्रकारैः अन्तःपुरहस्त्यश्वरथादिभिः “सव्वबलेणं सव्वसमुदएणं सव्वविभूइए सव्वविभूसाए सव्वआयरेण" (औप. ३१) इत्याद्यागमादुपचारो विनयोऽस्यामिति कृत्वा । (षोडशक ९/३)
બે જાનું અને બે હાથ અને મસ્તક એ પાંચ અંગરૂપ પાંચ ઉપચારથી પૂજા પંચોપચારા છે. મસ્તક, છાતી પેટ, પીઠ, બે હાથ અને બે જંઘા એ આઠ અંગોથી જેમાં ઉપચાર = વિનય થાય તે અષ્ટોપચારા પૂજા છે. વિશેષ ઋદ્ધિથી દશાર્ણભદ્ર આદિના દૃષ્ટાંતથી અંતઃપુર, હાથી, અશ્વ, રથ આદિ સર્વ પ્રકારોથી જેમાં ઉપચાર = વિનય થાય તે સર્વોપચારા પૂજા છે.
मा विषे औपाति: २२मसूत्रना सव्वबलेणं वगेरे पानी मा २५॥ પ્રમાણે છે–જિનમંદિરે જનાર ઋદ્ધિમાન શ્રાવક સર્વ સૈન્યથી, સર્વ સમુદાયથી, સર્વ - વિભૂતિથી, સર્વ વિભૂષાથી અને સર્વ આદરથી જિનમંદિરે જાય.
तहाविग्धोवसामिगेगा, अब्भुदयपसाहणी भवे बीया। नेव्वणसाहणी तह, फलया उ जहत्थनामेहिं ॥२१३॥ तथाविघ्नोपशामिकैकाऽभ्युदयप्रसाधनी भवेद् द्वितीया । निर्वाणसाधनी तथा फलदा तु यथार्थनामभिः ।।२१३।। અહીં ષોડશક ગ્રંથની ગાથા, ટીકા અને ટીકાનો અર્થ આ પ્રમાણે છે–