SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. ચમત્કાર પામેલ રાજાએ તેને ચોરને) કહ્યું, તે પોતાની સંપત્તિ ભોગવ. તે (ચોરે) પણ કહ્યું, આ ગૃહવાસમાં મારું મન આનંદ પામતું નથી. ૩૪૦. * ૨૭. ત્યાર પછી તેના વૃત્તાંતથી રાજા-પુત્રો વિગેરે બોધ પામ્યા. તે (ચોર) પણ શ્રી ધર્મની આરાધના કરીને અનુક્રમે સદ્ગતિને ભજનાર થયો. ૩૪૧. ૨૮. હવે તે પુત્રો હૃદય ચક્ષુ વડે વિચારવા લાગ્યા. અહો ! અમારા હિત ઈચ્છનાર પિતા વડે કેટલો બધો (ઘણો) ઉપકાર કરાયો. ૩૪૨. ' ર૯. એ પ્રમાણે વિચારીને પિતાએ કહેલ વચન પર આદરવાળા સઘળા તે પુત્રોએ આલોક અને પરલોકના કાર્યમાં ઉદ્યમ સહિત મનને કર્યું. ૩૪૩. ૩૦. એ પ્રમાણે રોષ સહિત પણ કરાયેલી જિનપૂજા નિષ્ફળ ન થઈ. તેથી અહો ! મોક્ષસુખને પામવાની ઈચ્છાવાળા લોકો !જિનપૂજામાં પ્રયત્ન કરો. ૩૪૪. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં અગ્યારમો ઉપદેશ છે ! ઉપદેશ સપ્તતિ ૪૫
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy