SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. એ પ્રમાણે તેઓના વાક્યોને વારંવાર સાંભળીને તે કુતરી ઈહાપોહને કરતા કરતા (ઈહા અને અપાય એ મતિ જ્ઞાનના ભેદને વિશેષ પ્રકારે વિચારતા) જાતિસ્મરણ જ્ઞાનવાળી થઈ. ૬૦૧. ૧૯. ત્યાર બાદ સંવેગભાવને પામેલી આ કુતરીએ પૂર્વે ઉપાર્જન કરેલ પાપોની આલોચના કરીને સર્વ સિદ્ધ ભગવંતોની સમક્ષ આહારનો ત્યાગ કર્યો. ૧૦૨. ૨૦. અનુક્રમે તે મરીને સૌધર્મ દેવલોકમાં દેદીપ્યમાન કાંતિવાળી દેવી થઈ. ત્યારબાદ ધર્મના પ્રભાવથી આ (કુતરી) સદ્ગતિમાં જશે. ૧૦૩. ૨૧. આ પ્રમાણે આ વૃત્તાંતને સાંભળીને ભાવના વિસ્તારને પામેલા, વિવેકવાળા, સમાધિવાળા, હે ભવ્ય પ્રાણીઓ ! ઈર્ષ્યાનો ત્યાગ કરી પુણ્યને કરો. ૦૪. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં બાવીસમો ઉપદેશ છે. ઉપદેશ સપ્તતિ ૮૧
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy